રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ વિવાદમાં, તબીબની ભૂલના કારણે યુવતીની જિંદગી બરબાદ થઈ

રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ પર દર્દીઓના પરિવારજનોએ આક્ષેપ કર્યો કે દર્દીને ગાદીનું ઓપરેશન કરાવવવાનું હતું. તે માટે ઉપલેટાથી પરિવાર આવ્યો હતો અને ઓપરેશન કરાવ્યું હતું. ત્યારે ઓપરેશનના થોડા દિવસ બાદ દર્દીને રાહત મળવાનો બદલે મુશ્કેલી વધી હતી.

Mohit Bhatt
| Edited By: | Updated on: Jan 30, 2024 | 8:06 PM

રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ વિવાદમાં આવી છે. એક યુવતીએ ગાદીનું ઓપરેશન કરાવ્યા બાદ પણ દર્દીને રાહત ન મળતાં રિપોર્ટ કરાવ્યા રિપોર્ટ ત્યારે ખબર પડી કે ઓપરેશન નથી થયું. યુવતીના પરિવારનો આક્ષેપ છે કે હોસ્પિટલ દ્વારા ઓપરેશન જ નથી કરવામાં આવ્યું. ઓપરેશન બાદ દર્દીને હાલવા-ચાલવા અને બેસવામાં મુશ્કેલી વધી છે.

રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ પર દર્દીઓના પરિવારજનોએ આક્ષેપ કર્યો કે દર્દીને ગાદીનું ઓપરેશન કરાવવવાનું હતું. તે માટે ઉપલેટાથી પરિવાર આવ્યો હતો અને ઓપરેશન કરાવ્યું હતું. ત્યારે ઓપરેશનના થોડા દિવસ બાદ દર્દીને રાહત મળવાને બદલે મુશ્કેલી વધી હતી.

પરિવાર દ્વારા હોસ્પિટલને રજૂઆત કરવામાં આવી, ત્યારે હોસ્પિટલ સંચાલકોએ પૈસા પાછા આપવાની વાત કરી, એટલું જ નહીં યુવતીને ચાલવા અને બેસવાની પણ તકલીફ પડી રહી છે. પરિવારે કહ્યું કે દર્દીને હેરાનગતી તો થઇ પરંતુ તેને સરકારી નોકરી ગુમાવવાનો પણ વારો આવ્યો છે.

તો હોસ્પિટલ પર થયેલા આક્ષેપ અંગે ઓપરેશન કરનાર ડૉ. કાંત જોગાણીએ કહ્યું કે દર્દીને કમરમાં “વા”ની બિમારી હતી. ઓપરેશન કર્યાના બે મહિના પહેલા પગનો દુખાવો હતો. ઓપરેશન બાદ પગનો દુખાવો દૂર થયો છે. પરંતુ હાલમાં તેને વાનો દુખાવો છે. ગાદીનું ઓપરેશન કર્યા બાદ MRI કરવાથી ગાદીનો ઘસારો દેખાઇ રહ્યો છે, અનેક દર્દીઓને આ પ્રકારની તકલીફ થતી હોય છે.

આ પણ વાંચો રાજકોટ વીડિયો : પોલીસનું જાહેરનામુ હોવા છતા ભારે વાહનની બેરોકટોક અવરજવર, પોલીસની કામગીરી સામે ઉભા થયા સવાલ

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">