Navsari Video : પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, મુનસાડમાં ઝાડા – ઉલટીના 14 કેસ નોંધાયા

નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા મુનસાડ ગામે ઝાડા ઉલટીના 14 જેટલા કેસો સામે આવતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ ગઈ છે. કોલેરાની આશંકાએ સેમ્પલો લેબોરેટરીમાં પણ મોકલવામાં આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2024 | 3:12 PM

ચોમાસાની શરૂઆત થતાની સાથે જ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાનો ઉપદ્રવ વધી જતો હોય છે. નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા મુનસાડ ગામે ઝાડા ઉલટીના 14 જેટલા કેસો સામે આવતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ ગઈ છે. કોલેરાની આશંકાએ સેમ્પલો લેબોરેટરીમાં પણ મોકલવામાં આવ્યા છે. આ દર્દીઓ કોલેરા રોગગ્રસ્ત છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે. તો અસર ગ્રસ્ત લોકોને PHC સેન્ટરમાં સારવાર આપવામાં આવી રહી છે. તો આરોગ્ય વિભાગે ગામમાં પીવાના પાણીનું ક્લોરિનેશન કરવાની શરૂઆત કરી છે.

સુરતમાં રોગચાળો વકર્યો

બીજી તરફ સુરતમાં ચોમાસાની સીઝન શરૂ થતાં જ ડેન્ગ્યુ, મલેરિયા, ગેસ્ટોના કેસોમાં વધારો થયો છે. જેમાં નવી સિવિલ, સ્વીમેર હોસ્પિટલ અને સરકારી હેલ્થ સેંટરમાં દર્દીની સંખ્યા વધી રહી છે.ગત વર્ષ કરતા આ વર્ષે મેલેરિયાના કેસમાં વધારો જોવા મળ્યો છે.તો ડેન્ગ્યુના કેસમાં આ વર્ષે ઘટાડો નોંધાયો છે. તંત્ર દ્વારા 445 ટીમો બનાવી અલગ-અલગ વિસ્તારમાં સર્વે કરવામાં આવ્યો છે.બાંધકામ સાઈટ, ઘરોમાં મચ્છરોના બ્રીડિંગ મળી આવતા નાશ કરાયો છે.

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">