Chhota Udepur Video : ગુજરાત બોર્ડરની ચેક પોસ્ટ પાસેથી પસાર થતી બસમાં જોખમી સવારી,બસમાં ઘેટા-બકરાની જેમ ભર્યો મુસાફરો

છોટાઉદેપુરમાંથી  ફરી એક વાર બસમાં જોખમી સવારીના દ્રશ્યો સામે આવ્યા છે. મધ્યપ્રદેશ તરફ જતી બસમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડ્યા હોવાનું સામે આવ્યુ છે. બસ અંદર અને બહારથી ખીચોખીચ ભરી હોવાનું સામે આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2024 | 3:08 PM

રાજ્યમાં અવારનવાર જોખમી સવારીના વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે છોટાઉદેપુરમાંથી ફરી એક વાર બસમાં જોખમી સવારીના દ્રશ્યો સામે આવ્યા છે. મધ્યપ્રદેશ તરફ જતી બસમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડ્યા હોવાનું સામે આવ્યુ છે. બસ અંદર અને બહારથી ખીચોખીચ ભરી હોવાનું સામે આવ્યું છે.

સ્લીપીંગ કોચમાં ઘેટા-બકરાની જેમ મુસાફરોને ભર્યા હતા. બસની છત પર પણ અઢળક સામાન અને મુસાફરોને બેસાડ્યાના દ્રશ્યો સામે આવ્યા છે. ગુજરાત બોર્ડરની ચેકપોસ્ટ પરથી આ બસ પસાર થઈ હોવાનું પણ સામે આવી રહ્યુ છે. જો જોખમી સવારી કરતા સમયે દુર્ઘટના થાય તો તેના જવાબદાર કોણ ? આવા દ્રશ્યો જોયા પછી અનેક પ્રશ્નો ઉદભવે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
g clip-path="url(#clip0_868_265)">