સુરત વીડિયો : અડાજણમાં વિદ્યાર્થિનીના આપઘાત કેસમાં પોલીસનો ખુલાસો, ભણતરના ભાર તળે તણાવમાં યુવતીએ અંતિમ પગલું ભર્યું હતું

સુરત: અડાજણ વિસ્તારમાં વિદ્યાર્થિનીના આપઘાતમાં પોલીસે ઘટના પાછળનું કારણ શોધી કાઢવાનો દાવો કર્યો છે. વિદ્યાર્થિનીએ ભણતરના ભાર તળે તણાવમાં પગલું ભર્યું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. આ સિવાય અન્ય પાસાઓની પણ પોલીસ તપાસ કરી રહી છે. 

Baldev Suthar
| Edited By: | Updated on: Mar 05, 2024 | 9:44 AM

સુરત: અડાજણ વિસ્તારમાં વિદ્યાર્થિનીના આપઘાતમાં પોલીસે ઘટના પાછળનું કારણ શોધી કાઢવાનો દાવો કર્યો છે. વિદ્યાર્થિનીએ ભણતરના ભાર તળે તણાવમાં પગલું ભર્યું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. આ સિવાય અન્ય પાસાઓની પણ પોલીસ તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે યુવતીએ મોઢે પ્લાસ્ટિકની થેલી બાંધી આપઘાત કર્યો હતો. પરીક્ષાના તણાવમાં પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. સુસાઇડ નોટમાં અભ્યાસમાં મહેનત ન કરી હોવાનો ઉલ્લેખ કરાયો છે. મૃતક વિદ્યાર્થીની ટેકના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. અડાજણના આમ્રપાલી રો-હાઉસમાં આ ઘટના બની હતી. મૃતકના પિતા મુંબઇમાં GST આસિ. કમિશનર છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">