સુરત: ભાજપ કોર્પોરેટરના પુત્રની દાદાગીરી, ગેરકાયદે બાંધકામ તોડવા ગયેલી પાલિકાની ટીમને ધમકાવી, જુઓ વીડિયો

સુરત: ભાજપ કોર્પોરેટરના પુત્રની દાદાગીરી સામે આવી છે. ગેરકાયદે બાંધકામ તોડવા ગયેલી પાલિકાની ટીમને ધમકાવી કોર્પોરેટરના પુત્રએ ધમકાવી હતી. આ સમગ્ર ઘટનાનો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. 

Baldev Suthar
| Edited By: | Updated on: Jun 01, 2024 | 8:08 AM

સુરત: ભાજપ કોર્પોરેટરના પુત્રની દાદાગીરી સામે આવી છે. ગેરકાયદે બાંધકામ તોડવા ગયેલી પાલિકાની ટીમને ધમકાવી કોર્પોરેટરના પુત્રએ ધમકાવી હતી. આ સમગ્ર ઘટનાનો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.

બમરોલીના કોર્પોરેટર ગીતા રબારીના પુત્રએ દાદાગીરી કરી હતી. ગેરકાયદે બાંધકામ તોડવા ગયેલી મનપાની ટીમને ખોટી રીતે ફસાવવાની ધમકી આપી હતી. આ ઉપરાંત મનપા ટીમના કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પણ ઉઠી હતી.

મનપાની ટીમે પાંડેસરા પોલીસમાં કોર્પોરેટર પુત્ર વિરુદ્ધ અરજી કરી ફરિયાદ કરી છે. ઉલ્લ્લેખનીય છે કે રાજકોટ દુર્ઘટના બાદ તંત્ર કડકાઈથી કામ લઈ રહ્યું છે ત્યારે સાશક પક્ષના કોર્પોરેટરના પુત્ર દ્વારા મહાનગર પાલિકાની ટીમને ધમકાવવાનો મામલો તુલ પકડી શકે છે.

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">