પાટણ લોકસભા બેઠકની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓને લઈ લડીશું-ચંદનજી ઠાકોર

લોકસભાની પાટણ બેઠક પર કોંગ્રેસે વર્તમાન સાંસદ સામે ચંદનજી ઠાકોરને મેદાને ઉતાર્યા છે. ચંદનજી ઠાકોરે સ્થાનિક મુદ્દાઓ પર ચૂંટણી લડવાની વાત કરી છે. સ્થાનિક અનેક મુદ્દાઓેને લઈ તેઓ ચૂંટણીના જંગમાં ઉતરનાર હોવાનું કહ્યુ છે. વિકાસ અને રોજગારી સહિત ખેડૂતો અને રેલવે સહિત અનેક મુદ્દાઓ છે જેના થકી પાટણને અન્યાય કરવામાં આવતો હોવાની વાત કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2024 | 7:10 PM

પાટણમાં વર્તમાન સાંસદ ભરતસિંહ ડાભીને ભાજપે રિપીટ કર્યા છે. તો કોંગ્રેસે ભરતસિંહ સામે ચંદનજી ઠાકોરને ટિકિટ આપી છે. આમ ભાજપ અને કોંગ્રેસ બંનેએ પાટણમાં ક્ષત્રિય ઠાકોરને મેદાને ઉતાર્યા છે. આ સાથે જ હવે ચંદનજી ઠાકોરે સ્થાનિક સમસ્યાઓને આગળ ધરીને ચૂંટણી લડવાની વાત કરી છે.

આ પણ વાંચો: સાબરકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસે ડો તુષાર ચૌધરીને મેદાને ઉતાર્યા, ઉમેદવાર વિશે જાણો

ટીવી9 સાથે વાત કરતા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે કહ્યુ હતુ કે, અમે સ્થાનિક મુદ્દાઓ પર ચૂંટણી લડીશું. વિકાસ અને રોજગારી સહિત ખેડૂતો અને રેલવે સહિત અનેક મુદ્દાઓ છે જેના થકી પાટણને અન્યાય કરવામાં આવતો હોવાની વાત કરી હતી. સિદ્ધપુરમાં 43 ટ્રેન ચાલે છે અને એક પણ ટ્રેનનો સ્ટોપેજ નથી. આવા અનેક મુદ્દાઓ છે. જે મુદ્દાઓ પર ચૂંટણી લડીશ.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
g clip-path="url(#clip0_868_265)">