આજનું હવામાન : રાજ્યના કેટલાક વિસ્તારમાં પડશે વરસાદી ઝાપટા, જાણો રક્ષાબંધનના દિવસે કેવો રહેશે માહોલ, જુઓ Video

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે તે અંગ આગાહી કરી છે. આ સાથે જ જણાવ્યુ છે કે રક્ષાબંધનના દિવસે રાજ્યમાં કેવો માહોલ રહેશે.

| Updated on: Aug 16, 2024 | 10:00 AM

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે તે અંગ આગાહી કરી છે. 16 અને 17 ઓગસ્ટે રાજ્યનાં કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યાતા છે.આગામી કેટલાક દિવસ પછી 20થી 25 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ તો કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના. તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી અને પોરબંદરમાં ભારે વરસાદની વકી છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ અને મોરબીમાં પણ મધ્યમ વરસાદની સંભાવના. અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને ધોળકા ધંધુકા સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ અને હળવા વરસાદી ઝાપટાની આગાહી છે.

પરેશ ગોસ્વામીએ કરી વરસાદને લઈને આગાહી

બીજી તરફ હવામાન નિષ્ણાતની આગાહી અનુસાર રક્ષાબંધન બાદ ગુજરાતમાં સારા વરસાદના એંધાણ કરવામાં આવ્યા છે. ઓગસ્ટના છેલ્લા 10 દિવસ ગુજરાત માટે ખૂબ ભારે થઈ શકે છે. 20 થી 22 ઓગસ્ટ વચ્ચે અરબી સમુદ્રમાં વરસાદી સક્રિય થાય તેવી શક્યતા છે. અરબી સમુદ્રની સિસ્ટમ ગુજરાતમાં મેઘમહેર વરસાવશે તેવી સંભાવના છે. આગામી 22 થી 30 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓગસ્ટના અંતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.

Follow Us:
નવરાત્રીમાં લવ જેહાદના કેસ અટકાવવા રાજકોટ ગરબા આયોજકોએ કરી તૈયારી
નવરાત્રીમાં લવ જેહાદના કેસ અટકાવવા રાજકોટ ગરબા આયોજકોએ કરી તૈયારી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 અને 16 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 અને 16 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે
નખત્રાણા કોટડા જડોદરા ગામે ગણપતિ પંડાલમાં પથ્થરમારો ! 7 લોકોની અટકાયત
નખત્રાણા કોટડા જડોદરા ગામે ગણપતિ પંડાલમાં પથ્થરમારો ! 7 લોકોની અટકાયત
કચ્છમાં ભેદી બીમારી બાદ રાજ્ય સરકાર એક્શનમાં
કચ્છમાં ભેદી બીમારી બાદ રાજ્ય સરકાર એક્શનમાં
અંબાજીમાં ભાદરવી પૂનમની ભીડ જોવા મળી, વ્યાસવાડીનો રથ અંબાજી પહોંચ્યો
અંબાજીમાં ભાદરવી પૂનમની ભીડ જોવા મળી, વ્યાસવાડીનો રથ અંબાજી પહોંચ્યો
અરવલ્લી પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના પાકને નુકશાનની સંભાવના
અરવલ્લી પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના પાકને નુકશાનની સંભાવના
ઉપરવાસમાં ભારે વરસાદના કડાણા ડેમના 21 દરવાજા ખોલાયા
ઉપરવાસમાં ભારે વરસાદના કડાણા ડેમના 21 દરવાજા ખોલાયા
ભાવનગર પંથકમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાયા
ભાવનગર પંથકમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાયા
છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં ખાબક્યો વરસાદ
છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં ખાબક્યો વરસાદ
ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">