ચાંદીપુરાનો કહેર, મેઘરજના ત્રણ વર્ષના બાળકે હિંમતનગર સિવિલમાં જીવ ગુમાવ્યો,છઠ્ઠા બાળદર્દીનું મોત, જુઓ વીડિયો

હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઢેકવા ગામેથી એક ત્રણ વર્ષના બાળકને શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણ ધરાવતો હોઈ દાખલ કરવામાં આવ્યો હતો. જેની સ્થિતિ શરુઆતથી જ ગંભીર હતી અને તેને પીઆઈસીયુંમાં દાખલ કરવામાં આવ્યો હતો.

| Updated on: Jul 16, 2024 | 3:42 PM

સાબરકાંઠાથી સમાચાર સામે આવ્યા છે. જ્યાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરલના લક્ષણ ધરાવતા બાળકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઢેકવા ગામેથી એક ત્રણ વર્ષના બાળકને શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણ ધરાવતો હોઈ દાખલ કરવામાં આવ્યો હતો. જેની સ્થિતિ શરુઆતથી જ ગંભીર હતી અને તેને પીઆઈસીયુંમાં દાખલ કરવામાં આવ્યો હતો.

વેન્ટીલેટર પર રહેલા બાળ દર્દીનું બે દિવસના સારવાર બાદ મોત નિપજ્યું છે. ત્રણ વર્ષના બાળકની સ્થિતિ ગંભીર હોવાને લઈ હિમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેને નિષ્ણાંત તબીબોની ટીમો દ્વારા સતત દેખરેખ હેઠળ રાખીને સારવાર આપવામાં આવી રહી હતી. અત્યાર સુધીમાં શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો ધરાવતા હોય એવા આ છઠ્ઠા બાળકે જીવ ગુમાવ્યો છે. હજુ બે બાળકો સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાનું જણાવ્યું છે.

 

આ પણ વાંચો: પૂર્વ ગૃહપ્રધાનને બદનામ કરવાનો પ્રયાસ કરનાર આરોપીની ધરપકડ, ષડયંત્રમાં કોનું પીઠબળ? તપાસ હાથ ધરાઈ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">