Vadodara : ડભોઇના કરાલીપુરા ગામમાં મકાનની દિવાલ ધરાશાયી,એક વ્યક્તિનું મોત, જુઓ Video

એક તરફ ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ છે. કેટલાક વિસ્તારોમાં તો કમોસમી વરસાદ પણ વરસી રહ્યો છે. જો કે વડોદરામાં વરસાદી માહોલ ન હોવા છતા એક ગામમાં મકાનની દિવાલ ધરાશાયી થઇ છે. જેમાં એક વ્યક્તિનું મોત પણ થયુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2024 | 11:30 AM

એક તરફ ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ છે. કેટલાક વિસ્તારોમાં તો કમોસમી વરસાદ પણ વરસી રહ્યો છે. જો કે વડોદરામાં વરસાદી માહોલ ન હોવા છતા એક ગામમાં મકાનની દિવાલ ધરાશાયી થઇ છે. જેમાં એક વ્યક્તિનું મોત પણ થયુ છે.

આ પણ વાંચો- Rajkot Video: ધોરાજી પંથકમાં છવાયું ગાઢ ધુમ્મસ, ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતિ

વડોદરામાં મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત થયુ છે. ડભોઇના કરાલીપુરા ગામે જૂના મકાનની દિવાલ ધરાશાયી થતાં બે લોકો કાટમાળમાં દટાયા હતા. દિવાલ ધરાશાયી થયા બાદ કાટમાળ નીચે દટાયેલા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયુ છે. બનાવને લઈને ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અન્ય એક ઇજાગ્રસ્તને વડોદરાની સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">