Navsari Rain : રેલવે સ્ટેશનની છત પરથી પાણી ટપકવાની ઘટના, ધારાસભ્ય અનંત પટેલે સોશિયલ મીડિયા પર Video શેર કર્યો

હવામાન વિભાગની આગાહી વચ્ચે નવસારીમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. ત્યારે નવસારીના રેલવે સ્ટેશન પરથી પાણી ટપકતો હોવાનો એક વીડિયો વાયરલ થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2024 | 4:56 PM

હવામાન વિભાગની આગાહી વચ્ચે નવસારીમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. ત્યારે નવસારીના રેલવે સ્ટેશન પરથી પાણી ટપકતો હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. રેલવે પ્લેટ ફોર્મ પર પાણી ટપકતું હોવાનો વીડિયો ધારાસભ્ય અનંત પટેલે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે એક તરફ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જ્યારે બીજી તરફ પ્લેટફોર્મ પર પાણી ટપકી રહ્યું છે. જેના પગલે રેલવે મુસાફરોને ભારે મુશ્કેલી થઈ રહી છે.

કાવેરી નદી પરનો કોઝવે થયો ઓવરફ્લો

નવસારીના ચીખલી તાલુકામાં ધોધમાર વરસાદના પગલે કાવેરી નદીનો કોઝવે ઓવરફ્લો થયો છે. કાવેરી નદીના તટ પાસે આવેલું તાડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ડૂબ્યું છે. જ્યારે કાવેરી નદીની સપાટી 12 ફૂટ પર પહોંચી છે. મળતી માહિતી અનુસાર ડાંગ જિલ્લાના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતા કાવેરી નદીની સપાટી વધી હોવાથી કોઝવે ઓવરફ્લો થયો છે. જેના પગલે સ્થાનિકોને હાલાકી થઈ રહી છે.

Follow Us:
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
g clip-path="url(#clip0_868_265)">