રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો, જુઓ ધોધનો અદભૂત Video

ગુજરાતના કોઈ સરસ મજાના રમણીય સ્થળ પર પ્રકૃતિનો ખોળો ખૂંદવાનું મન થાય તો તેના માટે જંગલથી સારી કોઈ જગ્યા હોય શકે નહિ. તેવું જ એક જંગલ એટલે ગુજરાતના કંજેટા પાસે આવેલું રતનમહાલ રીંછ અભયારણ્ય. તેમા પણ ચોમાસામાં અહીં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. આ અભ્યારણ્યમાં આવેલો ધોધ પ્રવાસીઓને આકર્ષતો હોય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2024 | 9:53 AM

ગુજરાતના કોઈ સરસ મજાના રમણીય સ્થળ પર પ્રકૃતિનો ખોળો ખૂંદવાનું મન થાય તો તેના માટે જંગલથી સારી કોઈ જગ્યા હોય શકે નહિ. તેવું જ એક જંગલ એટલે ગુજરાતના કંજેટા પાસે આવેલું રતનમહાલ રીંછ અભયારણ્ય. તેમા પણ ચોમાસામાં અહીં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. આ અભ્યારણ્યમાં આવેલો ધોધ પ્રવાસીઓને આકર્ષતો હોય છે.

દાહોદના રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલ ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. છેલ્લા 4 મહિનાથી પ્રતિબંધ મુકવામાં આવેલ ધોધને ફરી પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો છે. ભારે વરસાદના લીધે ધોધ પર અવર-જવર કરવાનો સરકારે પ્રતિબંધ મુક્યો હતો. રતનમહાલનો આ ધોધ પ્રવાસીઓ માટે આકર્ષકનું કેન્દ્ર છે.

રીંછ અભ્યારણમાં આવેલ આ ધોધને નિહાળવા દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. વન વિભાગે અહીં પ્રવાસીઓને અગવડતા ન પડે તે માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરી છે. રાત્રિ રોકાણ માટે પ્રવાસીઓ માટે ટેન્ટ હાઉસની પણ સુવિદ્યા ઉપલબ્ધ કરી છે.

 

Follow Us:
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
g clip-path="url(#clip0_868_265)">