શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં અનોખી શરૂઆત, વિનામુલ્યે ‘ચા પ્રસાદ’નું વિતરણ, જુઓ Video

શક્તિપીઠ અંબાજી ધામની વાત કરીએ તો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો મા અંબાના દર્શને અને પૂનમ ભરવા માટે ઉમટ્યા હતા. શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શન કર્યા અને ચાચર ચોકમાં ગરબાની રમઝટ માણી. જો કે આ બધાંની વચ્ચે મંદિરમાંથી એક અલગ જ નજારો સામે આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2024 | 10:58 AM

આ વખતે બે પૂર્ણિમાનો સંયોગ થયો છે. ત્યારે વિવિધ મંદિરોમાં “વ્રતની પૂનમ”ની ઉજવણી થઈ. શક્તિપીઠ અંબાજી ધામની વાત કરીએ તો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો મા અંબાના દર્શને અને પૂનમ ભરવા માટે ઉમટ્યા હતા. શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શન કર્યા અને ચાચર ચોકમાં ગરબાની રમઝટ માણી. જો કે આ બધાંની વચ્ચે મંદિરમાંથી એક અલગ જ નજારો સામે આવ્યો છે.

આસો પૂર્ણિમાના રૂડા અવસરે ચાચર ચોકમાં વિનામુલ્યે “ચા” પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. મા અંબાના સાનિધ્યે આમ તો વિવિધ પ્રકારના પ્રસાદ મળે છે. પરંતુ ઉંઝાના જય અંબે ગ્રુપ દ્વારા પહેલી જ વાર આ રીતે ચાનું વિતરણ કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિક ભક્તોએ આ પ્રસાદીનો લાભ લીધો. હવે ઠંડીના દિવસો શરૂ થતાં હોઈ જય અંબે ગ્રુપને આ અનોખા પ્રસાદનું વિતરણ કરવાનો વિચાર આવ્યો.

ઉલ્લેખનીય છે કે ગરમીની ઋતુમાં ચારર ચોકમાં વિનામુલ્યે છાશનું વિતરણ તો કરવામાં આવતું જ હોય છે. અને હવે દર પૂનમે આ રીતે ચાની વ્યવસ્થા ચાલુ રહેશે. ત્યારે ભાવિક ભક્તો પણ તેને લઈને ખુશમાં છે.

Follow Us:
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
g clip-path="url(#clip0_868_265)">