ગુજરાતમાં વસતા શરણાર્થીઓએ ગૃહ રાજ્યપ્રધાન સાથે કરી મુલાકાત, CAAના કાયદાને લઇને સરકારનો આભાર માન્યો, જુઓ Video

ગુજરાતમાં વસતા શરણાર્થીઓની ગૃહ રાજ્યપ્રધાન સાથે મુલાકાત કરી CAAના કાયદાને લઇને આભાર માન્યો છે. ભારતની નાગરિકતા મળવાની વાતને લઇને તેમણે ખુશી વ્યક્ત કરી છે. Tv9 સાથે વાતચીત દરમિયાન આ શરણાર્થીઓએ ગુજરાતમાં જીવન કેટલું સરળ થયું હોવાનો અનુભવ વર્ણવ્યો.

Kinjal Mishra
| Edited By: | Updated on: Mar 14, 2024 | 2:40 PM

કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન કાયદાનું નોટિફિકેશન બહાર પાડી દીધુ છે. ગુજરાતના વસતા શરણાર્થીઓએ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી CAAના કાયદાને લઇને સરકારનો આભાર માન્યો છે. ભારતની નાગરિકતા મળવાની વાતને લઇને તેઓએ ખુશી વ્યક્ત કરી છે.

ગુજરાતમાં વસતા શરણાર્થીઓની ગૃહ રાજ્યપ્રધાન સાથે મુલાકાત કરી CAAના કાયદાને લઇને આભાર માન્યો છે. ભારતની નાગરિકતા મળવાની વાતને લઇને તેમણે ખુશી વ્યક્ત કરી છે. Tv9 સાથે વાતચીત દરમિયાન આ શરણાર્થીઓએ ગુજરાતમાં જીવન કેટલું સરળ થયું હોવાનો અનુભવ વર્ણવ્યો.

તેમણે જણાવ્યુ કે પહેલા ખૂબ તકલીફોનો અનુભવ કર્યો છે. પાકિસ્તાનમાં જંગલરાજનો અનુભવ કરી અહીં આવ્યા હતા. હવે અમને નાગરિકતા આપવા બદલ સરકારનો આભાર માનીએ છીએ. તેમણે જણાવ્યુ કે ગુજરાતમાં અમને સુરક્ષિત હોવાનો અહેસાસ થાય છે.

આ પણ વાંચો- મોરબીમાંથી ફરી ઝડપાયો નશાકારક સિરપનો કારોબાર, ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી ઝડપાયો જથ્થો, જુઓ Video

મહત્વનું છે કે ગુજરાતમાં 10,000 શરણાર્થીઓને CAA કાયદાનો લાભ મળશે. અત્યાર સુધી 3000 નાગરિકોને ગુજરાતમાં નાગરિકતા મળી છે. ગુજરાતમાં સૌથી વધુ પાકિસ્તાન સિંધ પ્રાંતથી હિજરત કરીને લોકો આવ્યા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
g clip-path="url(#clip0_868_265)">