કબૂતરબાજી કેસમાં 14 એજન્ટ પૈકી એક અમદાવાદનો ભાર્ગવ દરજી, તે નિર્દોષ હોવાનો પરિવારનો દાવો, જુઓ વીડિયો

ફ્રાંસના કબૂતરબાજીના ખેલમાં 14 એજન્ટ સામે નામજોગ ગુનો દાખલ થયા બાદ હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ 14 પૈકી એક એજન્ટ ભાર્ગવ દરજી અમદાવાદમાં જ રહે છે અને ન્યૂ રાણીપમાં તેનું ઘર છે. ફરિયાદ બાદ ટીવીનાઈનની ટીમ ભાર્ગવના ઘરે પહોંચ્યુ હતુ.

Mihir Soni
| Edited By: | Updated on: Jan 13, 2024 | 4:02 PM

ફ્રાંસના કબૂતરબાજીના ખેલમાં 14 એજન્ટ સામે નામજોગ ગુનો દાખલ થયા બાદ હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ 14 પૈકી એક એજન્ટ ભાર્ગવ દરજી અમદાવાદમાં જ રહે છે અને ન્યૂ રાણીપમાં તેનું ઘર છે. ફરિયાદ બાદ ટીવીનાઈનની ટીમ ભાર્ગવના ઘરે પહોંચ્યુ હતુ.

ભાર્ગવ દરજીના ઘરે પહોંચતા જાણવા મળ્યુ કે ભાર્ગવ હાજર નથી, પરંતુ તેની માતા સાથે વાતચીત થઈ છે. ભાર્ગવની માતાનો દાવો છે કે તે એજન્ટનું કામ કરતો જ નથી. કોઈએ ઈર્ષ્યામાં તેને ફસાવ્યો છે. તે જ્વેલર્સનું કામ છે અને આ જ કામથી ભાર્ગવ અત્યારે દિલ્હીમાં છે. તેણે તેના મિત્રને મદદ કરી હતી તે જ કેસમાં કોઈએ ખોટી રીતે ભાર્ગવને ફસાવ્યાનો તેની માતાએ દાવો કર્યો છે.

આ પણ વાંચો-અમદાવાદમાં પોળના ધાબાના ભાડામાં તોતીંગ વધારો, પતંગરસિયાઓ હજારો રુપિયા ખર્ચી અહીં ઉત્તરાયણની માણે છે મજા, જુઓ વીડિયો

બીજી તરફ મહેસાણાના સાદડી ગામનો કિરણ પટેલ ગેરકાયદે કબૂતરબાજીના કેસનો 14 પૈકી એક આરોપી એજન્ટ છે. મહેસાણાના આ એજન્ટનું ઘાટલોડિયામાં મકાન છે. વિશ્વાસ બંગલોમાં રહેતો કિરણ અત્યારે તો ભૂગર્ભમાં ઉતરી ગયો છે. જો કે, તેના મકાનમાં કોઈ પ્રવેશ ન કરે તે માટે એક માણસ રાખ્યો છે. જે મીડિયાને પણ અંદર જવા નથી દેતો. CID ક્રાઈમે કિરણ પટેલના ઘરે તપાસ કરી છે, પણ તે મળી આવ્યો ન હતો. ઘાટલોડિયાના મકાનમાં તાળુ છે, છતાં કોઈ અંદર હોય તેવી આશંકા છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">