Monsoon 2024 : પરેશ ગોસ્વામીએ વરસાદને લઈને કરી મોટી આગાહી ! ગુજરાતમાં આ તારીખે સત્તાવાર રીતે શરુ થશે ચોમાસુ, જુઓ Video

દેશમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે.ગુજરાતમાં ક્યારે સત્તાવાર ચોમાસુ શરુ થશે તેને લઈ અનેક સવાલો થઈ રહ્યા છે. ત્યારે નૈઋત્યનું ચોમાસુ અને પ્રીમોન્સુનની પરેશ ગોસ્વામીની આગાહી કરી છે. નૈઋત્યનું ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 09, 2024 | 12:58 PM

દેશમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે.ગુજરાતમાં ક્યારે સત્તાવાર ચોમાસુ શરુ થશે તેને લઈ અનેક સવાલો થઈ રહ્યા છે. ત્યારે નૈઋત્યનું ચોમાસુ અને પ્રીમોન્સુનની પરેશ ગોસ્વામીની આગાહી કરી છે. નૈઋત્યનું ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર ગુજરાતમાં 14 જૂને ચોમાસાનું આગમન થવાની શક્યતા વ્યક્ત કરી છે.

નૈઋત્ય ચોમાસાના આગમન પહેલા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબસાગરમાં બની રહેલ સિસ્ટમના લીધે વરસાદની શક્યતામાં વધારો થયો છે. આગામી 1-2 દિવસમાં રાજ્યમાં અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 9 થી 13 જૂન દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ તરફ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">