Breaking News : IPS ઓફિસરની બદલીના ઓર્ડર જાહેર, અમદાવાદના નવા રેન્જ આઈજી બન્યા જે.આર.મોથલિયા

ગુજરાતમાં IPSની બદલીને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. કેન્દ્રીય ચૂંટણી પંચે આજે IPS ઓફિરની બદલીના ઓર્ડર આપ્યા છે. જેના પગલે સુરતના નવા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગોહલોત બન્યા છે.

Kinjal Mishra
| Edited By: | Updated on: Apr 15, 2024 | 11:25 AM

ગુજરાતમાં IPSની બદલીને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. કેન્દ્રીય ચૂંટણી પંચે આજે IPS ઓફિસરની બદલીના ઓર્ડર આપ્યા છે. જેના પગલે સુરતના નવા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગોહલોત બન્યા છે. જ્યારે વડોદરાના પોલીસ કમિશનર નરસિમ્હા કોમરને નિમણૂક કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત અમદાવાદના નવા રેન્જ આઈજી જે.આર.મોથલિયાને બનાવામાં આવ્યા છે. આ વર્ષે હસમુખ પટેલ સહિત 20થી વધુપોલીસ જવાનોને પ્રમોશન આપવામાં આવ્યુ છે. તેમજ પ્રેમવીરસિંહને સુરતના રેન્જ IG તરીકે નિમણૂક કરવામાં આવી છે. 1999 બેચના 5 IPS અધિકારીઓને ADG તરીકે બઢતી આપવામાં આવી છે.

ADG તરીકે બઢતી આપીને હાલની ફરજના સ્થળે યથાવત્ રખાયા છે. 1993 બેચના IPS હસમુખ પટેલની DG તરીકે બઢતી આપવામાં આવી છે.  ચિરાગ કોરડિયાની બોર્ડર રેન્જ IG તરીકે બઢતી આપવામાં આવી છે. જ્યારે અમદાવાદના CP જે. એસ. મલિકની DG તરીકે બઢતી આપી છે. 3 વર્ષથી વધુ સમયથી એક જ સ્થળે ફરજ બજાવી રહેલા IPSની બદલી કરવામાં આવી છે. લાંબા સમયના મનોમંથન બાદ IPS અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">