Gir Somnath : ખેરા ગામના લોકોએ હાઈ-વે ઓથોરિટી સામે મોરચો માંડ્યો, સર્વિસ રોડ ન બનાવતા સ્થાનિકોએ રામધૂન બોલાવી કર્યો વિરોધ, જુઓ Video

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ખેરા ગામના લોકોએ હાઈ-વે ઓથોરિટી સામે મોરચો માંડ્યો છે. ગ્રામજનોનો આરોપ છે કે જ્યારે હાઇવે રોડ બનતો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2024 | 12:05 PM

ગુજરાતમાં અનેક વિકાસના કાર્યો થઈ રહ્યાં છે. ત્યારે કેટલાક નવા હાઈવે બની રહ્યાં છે. જેથી લોકોના સમયનો બગાડ ન થાય. પરંતુ વિકાસ કાર્યો કર્યા પછી સ્થાનિકો માટે વૈકલ્પિક માર્ગ મુકવાનું ભૂલી જતા હોય છે. આવી જ એક ઘટના ગીર સોમનાથ પંથકમાં બની છે. જેના પગલે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ખેરા ગામના લોકોએ હાઈ-વે ઓથોરિટી સામે મોરચો માંડ્યો છે. ગ્રામજનોનો આરોપ છે કે જ્યારે હાઇવે રોડ બનતો હતો.

ત્યારે સ્થાનિકોને વિશ્વાસમાં લઈને હાઈ-વે ઓથોરિટી વાળાઓએ અહીંથી સર્વિસ રોડ આપવાની ખાત્રી આપી હતી. પણ જ્યારે હાઇવે નું કામ પૂરું થયું ત્યારે ગ્રામજનોને સર્વિસ રોડ ન મળ્યો. સર્વિસ રોડ ન મળતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. સ્થાનિકોને પોતાના ઘર સુધી પહોંચવા માટે પણ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેના પગલે ગ્રામજનોએ રસ્તા પર રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો છે.

 

Follow Us:
સુરતના ઉમરપાડામાં માત્ર 2 કલાકમાં ધમધોકાર 6.7 ઈંચ વરસાદ વરસ્યો
સુરતના ઉમરપાડામાં માત્ર 2 કલાકમાં ધમધોકાર 6.7 ઈંચ વરસાદ વરસ્યો
મેઘરાજા ફરી બોલાવશે ધબધબાટી ! અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
મેઘરાજા ફરી બોલાવશે ધબધબાટી ! અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
આ રાશિના જાતકોને આજે અચાનક આર્થિક લાભ થવાના સંકેત
આ રાશિના જાતકોને આજે અચાનક આર્થિક લાભ થવાના સંકેત
SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર
SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર
સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર
સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર
ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, તમામ આરોપી સગીર વયના
ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, તમામ આરોપી સગીર વયના
Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા
Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા
Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના
Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના
આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">