બહુચરાજીમાં ભંગારના ગોડાઉનમાં લાગી આગ, મોટા ભાગનો સામાન બળીને ખાખ, જુઓ

બહુચરાજી અને આસપાસના વિસ્તારમાં આગની ઘટના બને ત્યારે મોટે ભાગે મહેસાણા અને ઓએનજીસીની ફાયર ટીમો પહોંચતી હોય છે. જેને લઈ સમય લાગતો હોવાથી ઘટનામાં નુક્સાન થતુ હોય છે. યાત્રાધામ ખાતે બહુચરાજી મંદિરે મોટી સંખ્યામાં રોજ દર્શનાર્થીઓ આવતા હોય છે. છતાં ત્યાં ફાયરની સુવિધા નહીં હોવાને લઈ સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2024 | 3:57 PM

મહેસાણા જિલ્લાના બહુચરાજી પાસે ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગવાને લઈ ગોડાઉનમાં રહેલ માલ સામાન સળગીને ખાખ થઈ જવા પામ્યો છે. બહુચરાજીમાં સ્થાનિક ફાયર સ્ટેશન કે ટીમની વ્યવસ્થા નહીં હોવાને લઈ આગના સમયે મુશ્કેલી સર્જાઈ. મહેસાણાથી ફાયરની ટીમો સ્થળ પર પહોંચી હતી.

સ્થાનિકો દ્વારા પણ યાત્રાધામ બહુચરાજીમાં ફાયર સ્ટેશન સ્થાપવા માટેની માંગ કરી છે. યાત્રાધામ ખાતે બહુચરાજી મંદિરે મોટી સંખ્યામાં રોજ દર્શનાર્થીઓ આવતા હોય છે. છતાં ત્યાં ફાયરની સુવિધા નહીં હોવાને લઈ સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. બહુચરાજી અને આસપાસના વિસ્તારમાં આગની ઘટના બને ત્યારે મોટે ભાગે મહેસાણા અને ઓએનજીસીની ફાયર ટીમો પહોંચતી હોય છે. જેને લઈ સમય લાગતો હોવાથી ઘટનામાં નુક્સાન થતુ હોય છે.

આ પણ વાંચો:  ભારતનું VVIP વૃક્ષ, લોખંડી સુરક્ષા અને દિવસ-રાત પોલીસ જવાનોનો પહેરો, જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">