AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કુદરત સામે હિંમત હારી ગયો ધરતીપુત્ર, મગફળીના પાકનું વળતર ન મળતા ગળાફાંસો ખાઈ કરી આત્મહત્યા- Video

રાજકોટના જામકંડોરણામાં એક ખેડૂતે આર્થિક ભીંસમાં આવી જતા આત્મહત્યા કરી લીધી છે. ખેડૂતે ધીરાણ લઈ મગફળનું વાવેતર કર્યુ હતુ પરંતુ ખર્ચ નીકળે તેટલુ પણ વળતર ન મળતા ખેડૂત નાસીપાસ થઈ ગયો અને ગળાફાંસો મોતને વ્હાલુ કરી લીધુ.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2025 | 4:42 PM

રાજકોટ જિલ્લાના જામકંડોરણાથી અત્યંત કાળજુ કંપાવી દેનારી હ્રદય દ્રાવક ઘટના સામે આવી છે.  જ્યાં જામદાદાર ગામે ખેડૂતે આર્થિક તંગી અને નુકસાનીથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો. જામદાદર ગામના મૃતક ખેડૂત માધાભાઈ રાઠોડે 7 વિઘા ખેતરમાં મગફળીનું વાવેતર કર્યું હતું. મગફળીના વાવેતરમાં ખર્ચ જેટલું પણ વળતર ન મળ્યું જેથી ખેડૂત હતાશ થઈ ગયો હતો.સાથે જ ધાર્યા કરતા ખેડૂતને ઉત્પાદન પણ ખૂબ ઓછું મળવાના કારણે મોટો આર્થિક ફટકો પડ્યો હતો. સાથે જ કમોસમી વરસાદ બાદ આર્થિક નુકસાનથી તેઓ કંટાળ્યા હતા. જેથી બપોરના સમયે વાડીની ઓરડીમાં ગળેફાંસો લગાવી પોતાનું જીવન ટુંકાવ્યું..

ખરેખર ઉનાળામાં જે રીતે ખેડૂતોને કમોસમી વરસાદનો માર પડ્યો છે તેને સહન કરવું ખૂબ કપરું છે પરંતુ આ પ્રકારે મુશ્કેલી સામે જંગ હારી જવીએ ગુજરાત સહિત દેશના ખેડૂતોમાં નથી. હાલ આ ઘટનાને લઈને સરપંચે સરકારને આર્થિક સહાય કરવા માગ કરી.

આજનું રાશિફળ તારીખ : 08-07-2025
પ્લેને ઉડાન ભર્યા બાદ હવામાં જ વિમાનનો Exit ગેટ ખુલી જાય તો શું થાય?
Vastu Tips: ઓશીકા નીચે કપૂર રાખીને સુવાના ચોંકાવનારા ફાયદા વિશે જાણો
BCCI આકાશદીપને એક ટેસ્ટ રમવાના કેટલા પૈસા આપે છે?
ક્રિકેટર શુભમન ગિલની બહેન શહનીલની ઉંમર કેટલી છે? જાણો
શરીરમાં યુરિક એસિડ ઘટવાથી આ સમસ્યાઓ થાય છે

ડાંગમાં વરસાદી સીઝનમાં સોળે કળાએ ખીલી ઉઠી પ્રકૃતિ, સમગ્ર વાતાવરણ બન્યુ આહ્લાદક- જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">