ડાંગ : ચોમાસામાં સારો વરસાદ વરસવા છતાં ઉનાળાની શરૂઆતમાં લોકોના પાણી માટે વલખા, જુઓ વીડિયો

ડાંગ : ઉનાળાની હજી તો શરૂઆત છે. ચોમાસામાં સારો વરસાદ વરસવા છતાં ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના કેટલાક ગામોમાં પણ લોકો પાણી માટે તરસી રહ્યા છે. અહીંના લોકોની દયનિય હાલત જોઈને તમને પણ થશે કે આ કેવો વિકાસ છે? કે જ્યાં લોકોએ આજે પણ પીવાના પાણી માટે કલાકો ચાલવું પડે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2024 | 10:59 AM

ડાંગ : ઉનાળાની હજી તો શરૂઆત છે. ચોમાસામાં સારો વરસાદ વરસવા છતાં ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના કેટલાક ગામોમાં પણ લોકો પાણી માટે તરસી રહ્યા છે. અહીંના લોકોની દયનિય હાલત જોઈને તમને પણ થશે કે આ કેવો વિકાસ છે? કે જ્યાં લોકોએ આજે પણ પીવાના પાણી માટે કલાકો ચાલવું પડે છે અને બાળકોને રડતા મૂકીને પાણી લેવા જવું પડે છે?

ડાંગ જીલ્લાના સુબીર તાલુકામાં આવેલા ગ્વ્હાણ ગામમાં સ્થાનિકોએ છેલ્લા કેટલાક સમયથી પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ઘરની મહિલાઓએ તો પોતાના બાળકો તથા વૃદ્ધોને ઘરે એકલા મૂકીને દૂર દૂર પાણીની શોધમાં ભટકવું પડે છે. ગામથી 2 કિમી. દૂર આવેલા કૂવામાં પાણી તો મળે છે પણ ડહોળું પાણી પીવાલાયક જણાતું નથી.

એવું નથી કે આ ગામના લોકોએ કોઈ રજૂઆત કરી નથી. અનેકવાર આ સમસ્યા અંગે અધિકારીઓનું, આગેવાનોનું ધ્યાન દોર્યુ છે પરંતુ તેમનું કહેવું છે કે તેમની વાત સાંભળનાર કોઈ જ નથી. લોકો તો માને છે કે આ પહેલાં આશ્વાસનો તો મળ્યા છે પરંતુ તે પુરા નથી થયા.

ડાંગ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">