ડાંગ : ગિરિમથક સાપુતારાને પ્લાસ્ટિક મુક્ત બનાવવા અભિયાન હાથ ધરાયુ, જુઓ વીડિયો

ડાંગ : ગિરિમથક સાપુતારા થી માલેગામ ઘાટમાર્ગને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે  સફાઈઅભિયાન નોટિફાઈડ એરિયાના ચિફઓફિસર ડો ચિંતન વૈષ્ણવની આગેવાનીમાં  રાખવામાં આવ્યું  હતુ. પર્યાવરણના જતનના સેવાયજ્ઞમાં મોટી સંસ્થાયમાં લોકો જોડાયા  હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2024 | 7:14 AM

ડાંગ : ગિરિમથક સાપુતારા થી માલેગામ ઘાટમાર્ગને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે  સફાઈઅભિયાન નોટિફાઈડ એરિયાના ચિફઓફિસર ડો ચિંતન વૈષ્ણવની આગેવાનીમાં  રાખવામાં આવ્યું  હતુ. પર્યાવરણના જતનના સેવાયજ્ઞમાં મોટી સંસ્થાયમાં લોકો જોડાયા  હતા.

સાપુતારા હોટલ એસોસિએશન, રેકડી ધારકો,ધાબાઓ, સહિત સ્વૈચ્છીક સંસ્થાઓ તેમજ સફાઈ કામદારોના કાફલા સાથે સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગના ઘાટમાં પ્લાસ્ટીક સહિતનો કચરો દૂર કરી વાહન વ્યવહારને અડચણરૂપ ઝાડીઓની સફાઈ માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ઘાટ માર્ગ પરજમા થયેલ પ્લાસ્ટિક નો કચરો વીણીને ટેક્ટર દ્વારા વૈજ્ઞાનિકરીતે નિકાલ કરવામાં આવ્યો હતો.

આવનારા દિવસોમાં ગિરિમથક સાપુતારાને પ્લાસ્ટિક મુક્ત કરી સાપુતારા ના બન્ને પ્રવેશ દ્વાર પર પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવાની ઝુંબેશ હાથ ધરવામાં આવશે તેવું ચીફ ઓફિસર ડો ચિંતન વૈષ્ણવે જણાવ્યુ હતું.

ડાંગ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">