Gandhinagar : દહેગામમાં કોલેરાના રોગચાળાએ માથું ઊંચક્યું, સિવિક ઓથોરિટી હાઈ એલર્ટ પર, જુઓ Video

ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલા જ કોલેરાએ કહેર મચાવ્યો છે. ગાંધીનગરના દહેગામમાં કોલેરાના રોગચાળાએ માથું ઊંચક્યું છે. છેલ્લા એક સપ્તાહમાં કોલેરાના 8 કેસ નોંધાયા છે. વકરતા કોલેરાના નાથવા માટે નગરપાલિકા સહિતનું તંત્ર કામે લાગ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 08, 2024 | 4:43 PM

ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલા જ કોલેરાએ કહેર મચાવ્યો છે. ગાંધીનગરના દહેગામમાં કોલેરાના રોગચાળાએ માથું ઊંચક્યું છે. છેલ્લા એક સપ્તાહમાં કોલેરાના 8 કેસ નોંધાયા છે. વકરતા કોલેરાના નાથવા માટે નગરપાલિકા સહિતનું તંત્ર કામે લાગ્યું છે. નગરપાલિકાના પ્રાદેશિક નિયામક આર.આર.ડામોરે દહેગામની મુલાકાત લીધી.

પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર, તાલુકા આરોગ્ય અધિકારીની કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે. હાલ દહેગામમાં સફાઈ, પાણીનું શુદ્ધીકરણ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. પાણીના લીકેજ શોધી તેને રિપેર કરવા નવી પાંચ કિમી લાંબી પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી હાથ ધરાઈ છે. આરોગ્ય વિભાગે શહેરમાં સરવે કામગીરી અને ક્લોરિન ટેબલેટ વિતરણ શરૂ કર્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ટેન્કરથી પાણી પુરવઠો આપવામાં આવી રહ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">