અમદાવાદઃ ખારી નદીમાં કેમિકલ છોડવાને પગલે ફીણ ઉભરાયું, સ્થાનિકોમાં રોષ, જુઓ વીડિયો

ખારી નદીમાં કેમિકલ છોડવામાં આવતા ફીણના ગોટે ગોટા વળ્યાના દૃશ્યો સામે આવ્યા છે. ખારી નદીમાં ફીણ વળવાના વીડિયો પણ સામે આવ્યા છે અને વિસ્તારમાં સ્થાનિકો પણ રોષે ભરાયા છે. રાત્રી દરમિયાન કેમિકલ ફેક્ટરીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2024 | 11:03 AM

અમદાવાદના વિવેકાનંદન નગર વિસ્તારમાંથી પસાર થતી ખારી નદીમાં કેમિકલ છોડવામાં આવતા ફીણના ગોટે ગોટા વળ્યાના દૃશ્યો સામે આવ્યા છે. ખારી નદીમાં ફીણ વળવાના વીડિયો પણ સામે આવ્યા છે અને વિસ્તારમાં સ્થાનિકો પણ રોષે ભરાયા છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓની મીલીભગત હોવાના પણ હવે આક્ષેપ થવા લાગ્યા છે.

ખારી નદીમાં રાત્રી દરમિયાન કેમિકલ ફેક્ટરીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેને લઈ કેમિકલ માફિયાઓ સક્રિય થયા હોવાને લઈ આ સ્થિતિ સર્જાઈ રહી હોવાનું પણ મનાઈ રહી છે.

 

આ પણ વાંચો: અરવલ્લીના મેશ્વો, માઝમ અને વાત્રક ડેમમાં નવા પાણીની આવક થઈ, જુઓ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
આ રાશિના જાતકોને આજે પૈસાની લેવડ-દેવડમાં રાખે ખાસ કાળજી
આ રાશિના જાતકોને આજે પૈસાની લેવડ-દેવડમાં રાખે ખાસ કાળજી
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
g clip-path="url(#clip0_868_265)">