નર્મદા : ચૈતર વસાવાનો જેલવાસ પૂરો થયો પણ આ શરતોનું પાલન કરવું પડશે, જુઓ વીડિયો

નર્મદા : વનવિભાગના અધિકારીઓ વિરૂદ્ધ કાયદો હાથમા લેવાના કેસમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં બંધ હતા. જોકે હવે 48 દિવસ બાદ ચૈતરને રાહત મળી છે અને તેઓ શરતી જામીન પર મુક્ત થયા છે.

| Updated on: Feb 02, 2024 | 12:33 PM

નર્મદા : વનવિભાગના અધિકારીઓ વિરૂદ્ધ કાયદો હાથમા લેવાના કેસમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં બંધ હતા. જોકે હવે 48 દિવસ બાદ ચૈતરને રાહત મળી છે અને તેઓ શરતી જામીન પર મુક્ત થયા છે.

બહાર આવતાની સાથે જ ચૈતરે પોતાના કડક વલણ સાથે સરકારને બરાબરની આડે હાથે લીધી હતી. એ જ મિજાજ સાથે તેઓએ કહ્યુ કે સરકાર ખોટા ષડયંત્રો કરી રહી છે અને એટલે હજુ પણ ભાજપ સરકાર સામે પુરી તાકાત સાથે લડવામાં આવશે

ચૈતર વસાવાની સામે જે શરતો મુકવામાં આવી છે તે મુજબ કોર્ટમાં કેસની ટ્રાયલ પૂરી ન થાય ત્યાં સુધી ચૈતર વસાવા નર્મદા જિલ્લા અને ભરૂચ શહેર હદમાં પ્રવેશ કરી શકશે નહીં. ફરિયાદીને ધાક ધમકી આપી ફોડવાનો પ્રયત્ન કરી શકશે નહીં . આ સાથે ટ્રાયલ પૂર્ણ ન થાય ત્યાં સુધી ચૈતર વસાવા કોર્ટની પરવાનગી સિવાય ગુજરાત રાજ્યની હદ નહીં છોડી શકે છે.જો કોર્ટની કોઈપણ શરતનો ભંગ થશે તો જામીન રદ કરવામાં આવશે. ચૈતર સામે કુલ 13 જેટલી શરતો મૂકવામાં આવી છે.

Input Credit : Vishal Pathak, Narmada

નર્મદાભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">