Navsari Video: આંતલિયા અને ઉંડાચ ગામને જોડતા પુલનું સમારકામ ન થતા ગ્રામજનોમાં રોષ

રાજ્યમાં અનેક અંતરિયાળ વિસ્તારોમાં પાકા રોડ રસ્તાઓ નથી. જ્યારે નવસારીમાં આંતલિયા અને ઉંડાચ ગામને જોડતા પુલ તો છે પરંતુ તે જર્જરિત હાલતમાં છે. જેનું  સમારકામ ન થતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. બે વર્ષથી કારીગરો ગોકળગતિએ કામ કરતા હોવાના ગ્રામજનોનો આરોપ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2024 | 2:05 PM

રાજ્યમાં અનેક અંતરિયાળ વિસ્તારોમાં પાકા રોડ રસ્તાઓ નથી. જ્યારે નવસારીમાં આંતલિયા અને ઉંડાચ ગામને જોડતા પુલ તો છે, પરંતુ તે જર્જરિત હાલતમાં છે. જેનું  સમારકામ ન થતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. બે વર્ષથી કારીગરો ગોકળગતિએ કામ કરતા હોવાનો ગ્રામજનોનો આરોપ છે.

જો પુલનું કામ નહીં થાય તો ઉંડાચ, જેસિયા, વાઘલધરા, બળવાડા સહિત ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો છે.  પુલ નહીં તો મત નહીં ના સૂત્ર સાથે ગ્રામજનોએ લોકસભાની ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. 10 વર્ષ પહેલા કરોડોના ખર્ચે બનેલ પુલના બે પિલર 2 વર્ષ અગાઉ બેસી ગયા હતા. સમારકામ શરૂ થયાને 2 વર્ષ પૂર્ણ થયા પણ પુલ ચાલુ ન થયો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
g clip-path="url(#clip0_868_265)">