અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર રહેશે કે જશે, આજે થઈ જશે ફેંસલો ?

જેની ઠુમમરના સોગંદનામા મુદ્દે ભાજપ દ્વારા જે વાંધો ઉઠાવવામાં આવ્યો છે તે અંગે આજે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની લીગલ ટીમને ચૂંટણી અધઇકારી દ્વારા બોલાવી છે. અમરેલી જિલ્લા કલેકટર દ્વારા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની લીગલ ટીમને સાંભળવામા આવશે ત્યાર બાદ તેઓ કોંગ્રેસના ઉમેદવારની ઉમેદવારીપત્ર અંગે નિર્ણય લેશે. 

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2024 | 10:53 AM

અમરેલીના કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરના ઉમેદવારી સામે ભાજપે વાંધો ઉઠાવ્યો છે. ભાજપે દાવો કર્યો છે કે, જેની ઠુમ્મરે સૌંગદનામામાં મિલ્કતનુ વિવરણ છુપાવ્યો છે. ભાજપે ઉઠાવેલા વિવાદ બાદ, સુરત બાદ અમરેલીના કોંગ્રેસના ઉમેદવાર સામે પણ ઉમેદવારીને લઈને સસ્પેન્સ સર્જાયો છે. ભાજપે જેની ઠુમ્મરની ઉમેદવારી રદ કરવા જણાવ્યું છે.

બીજી બાજુ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા, જેની ઠુમમરના સોગંદનામા મુદ્દે ભાજપ દ્વારા જે વાંધો ઉઠાવવામાં આવ્યો છે તે અંગે આજે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની લીગલ ટીમને બોલાવી છે. કલેકટર દ્વારા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની લીગલ ટીમને સાંભળવામા આવશે ત્યાર બાદ તેઓ ઉમેદવારી અંગે નિર્ણય લેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી સામે પણ ઉમેદવારીપત્રને લઈને વિવાદ સર્જાયો છે. નિલેશ કુંભાણી પ્રકરણમાં ટેકેદારની સહીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.

 

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">