Navsari Rain : પૂર્ણાનદીના પાણી આસપાસના ગામડાઓમાં ફરી વળ્યા, 2200થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું, જુઓ Video

નવસારી અને ઉપરવાસમાં ધોધમાર વરસાદના કારણે પૂર્ણાનદીનું પાણી આસપાસમાં ફરી વળ્યા છે. નવસારીમાં ફાયર વિભાગ, SBRF અને NDRF સહિતની ટીમો તૈનાત કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2024 | 4:53 PM

મેઘરાજાએ દક્ષિણ ગુજરાતને ધમરોળ્યુ છે. જેના પગલે સ્થાનિક નદીઓ ગાંડીતૂર થઈ છે. તેમજ જળાશયો ઓવરફ્લો થતા કેટલાક ડેમમાંથી પાણી પણ છોડવામાં આવ્યુ છે. નવસારી અને ઉપરવાસમાં ધોધમાર વરસાદના કારણે પૂર્ણાનદીનું પાણી આસપાસમાં ફરી વળ્યા છે. નવસારીમાં ફાયર વિભાગ, SBRF અને NDRF સહિતની ટીમો તૈનાત કરવામાં આવી છે.

10 શાળામાં કરાઈ રહેવાની વ્યવસ્થા

નવસારીમાં પૂરના કારણે 2200થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. આ તમામ લોકોને નવસારી નગરપાલિકા સંચાલિત શાળાઓમાં રાખવામાં આવ્યા છે. તંત્રએ કુલ 10 શાળાઓમાં લોકોને રહેવાની વ્યવસ્થા કરી છે.

સ્થળાંતર લોકો માટે મેડિકલની ટીમો તૈનાત કરવામાં આવી છે.લોકોની સુરક્ષા માટે 15 મેડિકલ ટીમ સજ્જ કરવામાં આવી છે. 10 ગર્ભવતી મહિલાઓને સુરક્ષિત રીતે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. તેમજ શહેરમાં પૂર પ્રભાવિત 50 રોડ બંધ કરવામાં આવ્યા છે.

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">