આણંદ શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરાયું, જુદાં- જુદાં વિસ્તારોમાંથી લેવાયા પાણીના નમૂના, જુઓ Video

આણંદ શહેરને કોલેરા ગ્રસ્ત જાહેર કરાયું છે.આ અગાઉ સોજીત્રા અને પેટલાદ તાલુકાના ગામોને કોલેરાગ્રસ્ત જાહેર કર્યા હતા. આણંદ શહેરના અનેક વિસ્તારોમાં ઝાડા - ઉલટીના કેસ સામે આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2024 | 11:58 AM

ચોમાસાની શરુઆતમાં જ  ગુજરાતના કેટલાક જિલ્લામાં રોગચાળો વકરી રહ્યો છે. ગુજરાતમા બનાસકાંઠાના પાલનપુર અને ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં કોલેરા ફેલાયા પછી આણંદ શહેરમાં પણ કોલેરા ફેલાયો છે. જેને લઇને આરોગ્ય વિભાગ દોડતુ થયુ છે.

આણંદ શહેરમાં કોલેરાનો કહેર જોવા મળ્યો છે. આણંદ શહેરને કોલેરા ગ્રસ્ત જાહેર કરાયું છે. આ અગાઉ સોજીત્રા અને પેટલાદ તાલુકાના ગામોને કોલેરાગ્રસ્ત જાહેર કર્યા હતા. આણંદ શહેરના અનેક વિસ્તારોમાં ઝાડા – ઉલટીના કેસ સામે આવ્યા છે. રિપોર્ટ માટે મોકલેલા સેમ્પલમાંથી 2 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

કોલેરાના દર્દી સામે આવતા તંત્ર એક્સન મોડમાં આવ્યું છે. આણંદના જુદાં- જુદા વિસ્તારમાંથી તંત્ર દ્વારા પાણીના નમૂના લેવામાં આવ્યા છે. જાહેરમાં ઉભા રહેતા ખાણીપીણીની લારીઓ પર તવાઈ બોલાય તેવી શક્યતાઓ છે. ઈસ્માઈલનગર, પાઘરીયા, મેલડીમાતા મંદિર,મંગળપુર સહિતના વિસ્તારોમાં ઝાડા ઉલટીના કેસ નોંધાયા છે. આ અગાઉ બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લાના કેટલાક વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">