AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad Breaking News: મેડિકલનો વિદ્યાર્થી જ્યોર્જિયામાં ગુમ થતા પરિવાર ચિંતિત, 14 મે થી ફોન થયો સ્વીચ ઓફ

અમદાવાદનો જ્યોર્જિયામાં મેડિકલમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી 14 મે થી ગુમ થયો છે. ધ્વનિત મેડિકલના ચોથા વર્ષમાં અભ્યાસ કરે છે અને અચાનક ગુમ થતા પરિવારજનો ચિંતિત બન્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2026 | 3:08 PM
Share

અમદાવાદનો મેડિકલ વિદ્યાર્થી ધ્વનિત રાજદીપ જોર્જિયામાં ગુમ થતા પરિવાર ચિંતિત બન્યો છે. વિદેશમાં અભ્યાસ અર્થે ગયેલો ધ્વનિત રાજદીપ છેલ્લા નવ દિવસથી પોતાના પરિવારના સંપર્કમાં નથી. ધ્વનિત યુરોપના જોર્જિયાના ત્બિલિસી શહેરમાં આવેલી કોકાસસ મેડિકલ યુનિવર્સિટીમાં ચોથા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તેનો ફોન 14 તારીખ બપોરે દોઢ વાગ્યાથી સ્વીચ ઓફ આવી રહ્યો છે. વિદ્યાર્થીના પિતાનો આક્ષેપ છે કે યુરોપમાં PGમાં રહેતા તેમના પુત્રને PG સંચાલકો ત્રાસ આપતા હતા. જ્યોર્જિયા પોલીસે યોગ્ય તપાસ ન કર્યાનો પણ પરિવારે આક્ષેપ કર્યો છે.

હાલ પુત્રની સાથે કોઈ સંપર્ક ન થતા પરિવારજનોના જીવ પડીકે બંધાયા છે. આ તરફ પરિવારે લાગતા વળગતા તમામ જગ્યાએ મદદની ગુહાર લગાવી છે. ભારત સરકાર અને વિદેશ મંત્રાલય પાસે પરિવારે મદદ માગી છે. પરિવારજનોએ સાંસદ દિનેશ મકવાણાને રજૂઆત કરી. સાંસદે ખાતરી આપી કે ભારતીય દૂતાવાસ અને વિદેશ મંત્રાલયને રજૂઆત કરી છે અને અમે પરિવારજનોની સાથે છીએ.

India Hormuz Plan: ભારત માટે ખૂલશે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, જે ટ્રમ્પ ન કરી શક્યા એ ભારત કરી બતાવશે?

Follow Us
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
g clip-path="url(#clip0_868_265)">