અમદાવાદ : ચાંદખેડામાં નજીવી બાબતમાં હવામાં ચાર-પાંચ રાઉન્ડ ફાયરિંગ, આરોપી ફરાર, જુઓ વીડિયો

અમદાવાદમાં ચાંદખેડામાં હવામાં ચાર પાંચ રાઉન્ડ ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે. તપોવન સર્કલ પાસે શખ્સનો ફાયરિંગ કરતો વીડિયો સામે આવ્યો છે. ફાયરિંગની ઘટનાના પગલે પોલીસ બેડામાં દોડધામ મચી ગઇ હતી.પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને આરોપીની શોધખોળ હાથ ધરી છે.

Mihir Soni
| Edited By: | Updated on: Jan 12, 2024 | 12:41 PM

અમદાવાદમાં ચાંદખેડામાં હવામાં ચાર પાંચ રાઉન્ડ ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે. તપોવન સર્કલ પાસે શખ્સનો ફાયરિંગ કરતો વીડિયો સામે આવ્યો છે. ફાયરિંગની ઘટનાના પગલે પોલીસ બેડામાં દોડધામ મચી ગઇ હતી.પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને આરોપીની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો-ગુજરાતના આ વ્યક્તિએ રામ મંદિર માટે સૌથી વધુ દાન આપ્યું, તેમના ભક્તો છે દેશ-વિદેશોમાં

અમદાવાદના ચાંદખેડામાં ફાયરિંગ થવાની ઘટના સામે આવી છે. જમીન લે વેચનો વ્યવસાય કરનાર હરિસિંહ ચંપાવતે ફાયરિંગ કર્યુ હોવાનું સામે આવ્યુ છે. માહિતી મળી છે કે રસ્તા પર લારીવાળા વચ્ચે આવતા હોવાથી ફાયરિંગ કરવામાં આવ્યુ હોવાનું સામે આવ્યુ છે. તપોવન સર્કલ પાસે ફાયરિંગ કર્યાનો વીડિયો પણ સામે આવ્યો છે. ફાયરિંગ કરી શખ્સ ફરાર થઇ ગયો હતો. આ ઘટના પછી ચાંદખેડા પોલીસે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">