ચાંદીપુરમ વાઇરસને લઈ બાળરોગ નિષ્ણાંતોની હિંમતનગરમાં બેઠક યોજાઈ, 3 બાળદર્દી સારવાર હેઠળ, જુઓ વીડિયો

ચાંદીપુરમ વાઇરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા કેસની સંખ્યા 8 પહોંચી છે. આ માટે હવે પુણેથી રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. આ દરમિયાન અત્યારે હાલમાં ત્રણ દર્દીઓ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જે પૈકી એક બાળકની સ્થિતિ ગંભીર છે. તેને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલ છે.

| Updated on: Jul 15, 2024 | 5:32 PM

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરમ વાઇરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા કેસની સંખ્યા 8 પહોંચી છે. આ માટે હવે પુણેથી રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. આ દરમિયાન અત્યારે હાલમાં ત્રણ દર્દીઓ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જે પૈકી એક બાળકની સ્થિતિ ગંભીર છે. તેને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલ છે.

27 જૂને પ્રથમ કેસ સામે આવ્યા બાદ અત્યાર સુધીમાં પાંચ બાળકોના શંકાસ્પદ ચાંદીપુરમ વાઇરસને લઈ મોત નિપજ્યાં છે. જે પૈકી ચાર બાળકોના સેમ્પલ પુણે મોકલવામાં આવ્યા છે. હાલમાં બાળકોમાં વાઇરસને લગતા લક્ષણો જણાય તો તુરત સિવિલ હોસ્પિટલ કે આરોગ્ય વિભાગનો સંપર્ક કરવા માટે જણાવ્યું છે. આ માટે હિંમતનગર સિવિલ સુપ્રિટેન્ડેન્ટની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. જેમાં બાળ રોગ નિષ્ણાંતો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: પૂર્વ ગૃહપ્રધાનને બદનામ કરવાનો પ્રયાસ કરનાર આરોપીની ધરપકડ, ષડયંત્રમાં કોનું પીઠબળ? તપાસ હાથ ધરાઈ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">