અંબાજીથી 10 કિમી દૂર પલટી બસ, 15 જેટલા લોકોને વધુ ઇજા

અંબાજી આવી રહેલી રાજસ્થાન સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમની બસ નદીમાં ખાબકવાની ઘટના સર્જાઈ છે. નદીમાં બસ ખાબકવાને લઈ 15 જેટલા મુસાફરોને ઈજા પહોંચી છે. આબુ રોડથી અંબાજી તરફ બસ આવી રહી હતી ત્યારે આ ઘટના સર્જાઈ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2024 | 8:26 AM

અંબાજીથી આબુ રોડ વચ્ચે આવેલ સુરપગલા નજીક રાજસ્થાન એસટી નિગમની બસ નદીમાં ખાબકી હતી. બસમાં 45 થી વધારે મુસાફરો હતા અને બસ અંબાજી તરફ આવી રહી હતી, ત્યારે આ ઘટના સર્જાઈ હતી. આબુ રોડ અંબાજી માર્ગમાં સુરપગલા પાસે વળાંકમાં ચાલકનો સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવી દેવાને લઈ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક રીતે અનુમાન થઈ રહ્યુ છે.

આ પણ વાંચો: અરવલ્લીઃ અંતિમ સંસ્કારની વિધી દરમિયાન ભમરા ઉડ્યા, ડાઘુઓમાં નાસભાગ મચી ગઈ 

ઘટનામાં ઘાયલ 15 જેટલા મુસાફરોને આબુરોડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બસ નદીમાં ખાબકવાના સર્જાયેલા અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની નહીં સર્જાવાને લઈ મોટી રાહત સર્જાઈ હતી. ઘટનાને લઈ આબુ રોડ પોલીસે અકસ્માતની તપાસ શરુ કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">