Rajkot Video : PGVCL કચેરી બહાર 3 દિવસથી 400થી વધારે ઉમેદવારના ધરણા, તાત્કાલિક ધોરણે ભરતી કરવાની માગ

રાજકોટ PGVCLની મુખ્ય કચેરી બહાર છેલ્લા 3 દિવસથી ઉમેદવારો ધરણાં પર બેઠા છે. સૌરાષ્ટ્રભરમાંથી 400 જેટલા યુવાનો દિવસ રાત આંદોલન કરી રહ્યા છે. કેટલાક ઉમેદવારોએ તો અન્નનો ત્યાગ કર્યો છે. તે પાછળનું કારણ છે કે ઈલેક્ટ્રિક આસિસ્ટન્ટની જગ્યાઓ ખાલી હોવા છતાં ભરતી કરાઈ નથી

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2024 | 10:52 AM

રાજકોટ PGVCLની મુખ્ય કચેરી બહાર છેલ્લા 3 દિવસથી ઉમેદવારો ધરણાં પર બેઠા છે. સૌરાષ્ટ્રભરમાંથી 400 જેટલા યુવાનો દિવસ રાત આંદોલન કરી રહ્યા છે. કેટલાક ઉમેદવારોએ તો અન્નનો ત્યાગ કર્યો છે. તે પાછળનું કારણ છે કે ઈલેક્ટ્રિક આસિસ્ટન્ટની જગ્યાઓ ખાલી હોવા છતાં ભરતી કરાઈ નથી .જેને લઈને યુવાનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ઉમેદવારો ઊર્જા મંત્રી વિરુદ્ધ નારા લગાવી રહ્યા છે. જેમાં NSUI પણ જોડાઈ છે. ઉમેદવારોનું કહેવું છે કે જાન્યુઆરી 2023માં લેવાયેલી પરીક્ષામાં માત્ર 300 ઉમેદવારોની જ ભરતી કરાઈ હતી. ધરણાં પર બેઠેલા 400થી વધુ ઉમેદવારો 80 જેટલા માર્ક્સ ધરાવે છે. મેરીટ લિસ્ટમાં આવેલા વિદ્યાર્થીઓની પણ ભરતી કરાતી નથી.

આ યુવાનોની એક માગ છે કે વર્ષ 2023માં PGVCL દ્વારા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી માટે પરીક્ષા લેવામાં આવી હતી. જે બાદ PGVCLના 46 ડિવિઝનમાંથી 8 ડિવિઝનમાં 361 જગ્યા ખાલી હોવાનું ઉમેદવારોએ કરેલી RTIમાં સામે આવ્યું છે. જે જગ્યા પર ભરતી કરવામાં આવે. હાલ વેઈટિંગ લીસ્ટનો સમયગાળો પણ 12 દિવસની અંદર પૂર્ણ થાય છે. જે બાદ વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવી પડશે. ત્યારે હવે તાત્કાલિક ભરતી કરવામાં આવે તેવી માગ ઉઠી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">