દેવભૂમિ દ્વારકા : આયુર્વેદીક દવાના નામે નશાનો વેપલો, 235 નંગ શંકાસ્પદ નશાકારક સીરપની બોટલો ઝડપાઈ

આયુર્વેદિક સીરપની આડમાં નશાકારક સીરપનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. દુકાનમાં 235 નંગ શંકાસ્પદ નશાકારક સીરપની બોટલો ઝડપાઇ છે. પોલીસે 35,250નો મુદામાલ કબજે કરી દુકાનદાર ધ્રુવ જનકરાય ભટ્ટ નામના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2024 | 11:29 PM

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી એક વખત શંકાસ્પદ નશાકારક સીરપ ઝડપાઇ છે. આયુર્વેદિક સીરપની આડમાં નશાકારક સીરપનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. દુકાનમાં 235 નંગ શંકાસ્પદ નશાકારક સીરપની બોટલો ઝડપાઇ છે. પોલીસે 35,250નો મુદામાલ કબજે કરી દુકાનદાર ધ્રુવ જનકરાય ભટ્ટ નામના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અગાઉ પણ આયુર્વેદિક સીરપના નશાકારક કારોબાર સામે પોલીસની મહત્વની કામગીરી સામે આવી હતી. ત્યારે વધુ એક વખત દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી આયુર્વેદિક સીરપની આડમાં નશાકારક સીરપનો વેપલો થતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે દુકાનદાર સામે કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો દેવભૂમિ દ્વારકા વીડિયો : ખંભાળિયાના ધરમપુર ગામે ડિમોલિશન, 70 થી વધારે ગેરકાયદેર બાંધકામ તોડી પડાયા

 

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">