Flipkart-Amazon Saleમાં ખોટા સામાનની થઈ છે ડિલિવરી ? તો આ રીતે કરો ફરિયાદ

ઓનલાઈન શોપિંગમાં ખોટી પ્રોડક્ટ મળી છે તો ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમને જણાવીશું કે તમે તમારી ખોટી રીતે ડિલિવરી કરેલી પ્રોડક્ટ માટે પૈસા કેવી રીતે રિફંડ મેળવી શકો છો. પ્રોડક્ટ પરત કરવા અને રિફંડ મેળવવા માટે તમારે માત્ર કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી પડશે.

Flipkart-Amazon Saleમાં ખોટા સામાનની થઈ છે ડિલિવરી ? તો આ રીતે કરો ફરિયાદ
E-commerce Image Credit source: Getty Images
Follow Us:
| Updated on: Oct 02, 2024 | 7:02 PM

તહેવારોની સિઝન આવે તે પહેલાં, ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ 2024 અને એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ 2024 શરૂ થઈ ગયા છે. જો તમને પણ ઓનલાઈન શોપિંગ ગમે છે, પરંતુ સેલમાં ખોટી પ્રોડક્ટ મળી છે તો ચિંતા કરવાની જરૂર નથી.

આજે અમે તમને જણાવીશું કે તમે તમારી ખોટી રીતે ડિલિવરી કરેલી પ્રોડક્ટ માટે પૈસા કેવી રીતે રિફંડ મેળવી શકો છો. પ્રોડક્ટ પરત કરવા અને રિફંડ મેળવવા માટે તમારે માત્ર કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી પડશે. આ લેખમાં અમે તમને જણાવીશું કે તમે તમારી ફરિયાદ કેવી રીતે નોંધાવી શકો છો.

આ રીતે કરો ફરિયાદ

જ્યારે પણ તમે Amazon અથવા Flipkart પરથી કોઈ પ્રોડક્ટનો ઓર્ડર કરો, ત્યારે ખાતરી કરો કે તે પ્રોડક્ટ પર કેટલા દિવસ રિપ્લેસમેન્ટ ગેરંટી છે. જો તમે કોઈ એવી પ્રોડક્ટનો ઓર્ડર આપ્યો છે જે કોઈ રિપ્લેસમેન્ટ સાથે આવે છે, તો આ કિસ્સામાં તમને તમારા પૈસા પાછા મળવાની કોઈ શક્યતા નથી. પરંતુ જો તમારી પ્રોડક્ટ 7 કે 10 દિવસની રિપ્લેસમેન્ટ ગેરંટી સાથે આવે છે તો તમે પ્રોડક્ટ પરત કરી શકો છો. પ્રોડક્ટ પરત કર્યા પછી તમને પૈસા પરત મળશે.

શિયાળો આવતા પહેલા આ 4 વસ્તુઓથી બનેલું પાણી પીવો, દેશી પીણાના છે અનેક ફાયદા
વિરાટ કોહલી-અનુષ્કા શર્માના બોડીગાર્ડની સેલરી જાણી ચોંકી જશો
બટાકાની છાલ ઉતારવાનો શોર્ટકટ થયો વાયરલ, જુઓ Video
Cloves Chewing Benefits : 15 દિવસ સુધી લવિંગ ચાવવાના 5 ફાયદા જાણી ચોંકી જશો
નવરાત્રીમાં ખવાતી આ વસ્તુથી શરીરમાં ઝડપથી વધે છે B12, જાણો નામ
અમદાવાદમાં આ 10 ફરવાલાયક જગ્યાઓ છે શહેરીજનોની પહેલી પસંદ , જુઓ Photos

પ્રોડક્ટ પરત કરવા માટે ઓર્ડર ડિપાર્ટમેન્ટ પર જાઓ અને રિટર્ન કરવાની રિક્વેસ્ટ પર સબમિટ કરો, જો રિટર્નની રિક્વેસ્ટ દાખલ કરવામાં આવી ન હોય, તો કસ્ટમર કેરનો સંપર્ક કરો અને ફરિયાદ કરો.

કસ્ટમર ફોરમ પર ફરિયાદ કેવી રીતે કરવી ?

જો તમે ફરિયાદ કર્યા પછી કસ્ટમર કેર તરફથી કોઈ જવાબ ન આવે તો તમે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટની મદદ લઈ શકો છો. તમે કસ્ટમર ફોરમમાં કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકો છો. તમે નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન નંબર 1800-11-4000 અને 1915 પર કોલ કરીને તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

ફરિયાદ સાથે બિલની નકલ, વોરંટી અથવા ગેરંટી દસ્તાવેજો વગેરે પણ જોડવાના રહેશે. તમે આ લિંક https://consumerhelpline.gov.in/user/ દ્વારા ગ્રાહક બાબતોના વિભાગમાં પણ ફરિયાદ નોંધાવી શકો છો.

CM ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતા અભિયાનનો કરાવ્યો પ્રારંભ
CM ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતા અભિયાનનો કરાવ્યો પ્રારંભ
Shani Gochar 2024: શનિના નક્ષત્રમાં પરિવર્તનને કારણે 5 રાશિને મળશે લાભ
Shani Gochar 2024: શનિના નક્ષત્રમાં પરિવર્તનને કારણે 5 રાશિને મળશે લાભ
મહિલા પર દુષ્કર્મ કરનાર ભાજપનો કાર્યકર પંચમહાલના બાકરોલથી ઝડપાયો
મહિલા પર દુષ્કર્મ કરનાર ભાજપનો કાર્યકર પંચમહાલના બાકરોલથી ઝડપાયો
ખેડાના જય અંબે સ્પાઈસીસમાંથી ઝડપાયો શંકાસ્પદ કાળા મરીનો જથ્થો
ખેડાના જય અંબે સ્પાઈસીસમાંથી ઝડપાયો શંકાસ્પદ કાળા મરીનો જથ્થો
અંબાલાલ પટેલે આ વિસ્તારમાં વરસાદની કરી આગાહી
અંબાલાલ પટેલે આ વિસ્તારમાં વરસાદની કરી આગાહી
ભાજપે કોલેજના વિદ્યાર્થીઓને સદસ્ય બનાવતા કોંગ્રેસે લીધો ઉધડો- Video
ભાજપે કોલેજના વિદ્યાર્થીઓને સદસ્ય બનાવતા કોંગ્રેસે લીધો ઉધડો- Video
થાઈલેન્ડમાં સ્કૂલ બસમાં આગ લાગતા 25 વિદ્યાર્થી થયા ભડથુ- Video
થાઈલેન્ડમાં સ્કૂલ બસમાં આગ લાગતા 25 વિદ્યાર્થી થયા ભડથુ- Video
રાજકોટ: બેડના અભાવે હોસ્પિટલના પરિસરમાં જ કરી દેવાઈ પ્રસુતાની ડિલિવરી
રાજકોટ: બેડના અભાવે હોસ્પિટલના પરિસરમાં જ કરી દેવાઈ પ્રસુતાની ડિલિવરી
સી જે ચાવડા, શૈલેષ પરમાર, સુખરામ રાઠવાએ કોર્ટમાં માંગી માફી
સી જે ચાવડા, શૈલેષ પરમાર, સુખરામ રાઠવાએ કોર્ટમાં માંગી માફી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસરોની રાતોરાત ભરતી મામલે થયો વિવાદ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસરોની રાતોરાત ભરતી મામલે થયો વિવાદ
g clip-path="url(#clip0_868_265)">