Happy B’day Rohit Sharma : ટીમ ઈન્ડિયાનો હિટમેન 35 વર્ષનો થયો, જાણો તેના 10 મોટા રેકોર્ડ અને એવોર્ડ

Rohit Sharma birthday:આજે ટીમ ઈન્ડિયા અને આઈપીએલ ટીમ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માનો જન્મદિવસ છે. રોહિત આજે 35 વર્ષનો થઈ ગયો છે. ચાલો જાણીએ તેમના કરિયરના 10 ખાસ રેકોર્ડ.

Happy B'day Rohit Sharma : ટીમ ઈન્ડિયાનો હિટમેન 35 વર્ષનો થયો, જાણો તેના 10 મોટા રેકોર્ડ અને એવોર્ડ
આજે ટીમ ઈન્ડિયા અને આઈપીએલ ટીમ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માનો જન્મદિવસImage Credit source: twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2022 | 2:34 PM

Rohit Sharma birthday: વિરાટ કોહલી (Virat Kohli)એ ટીમ ઈન્ડિયાના તમામ ફોર્મેટની કેપ્ટનશીપ છોડ્યા બાદ તરત જ રોહિત શર્માને કેપ્ટનશિપ સોંપવામાં આવી હતી. થોડા દિવસ પહેલા સુધી જે ખેલાડી માત્ર પોતાના પ્રદર્શનથી ટીમમાં યોગદાન આપતો હતો, ભારતીય ક્રિકેટ ટીમ (Indian cricket team)અને IPLમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)નો આજે 35મો જન્મદિવસ છે.

રોહિતનો જન્મ 30 એપ્રિલ 1987 ના રોજ નાગપુર (મહારાષ્ટ્ર)માં થયો હતો. પરિવારની ઓછી આવકને કારણે, રોહિત શર્માનો ઉછેર તેના દાદા-દાદીએ બોરીવિલીમાં કર્યો હતો. તેનો એક ભાઈ વિશાલ શર્મા પણ છે. તેના એક કાકાના પૈસાથી રોહિતે 1999માં ક્રિકેટ એકેડમીમાં એન્ટ્રી લીધી હતી. જ્યાં તે કોચ દિનેશ લાડને મળ્યો અને તેમના માર્ગદર્શન હેઠળ રોહિત આજે અહીં પહોંચ્યો હતો.

  1. વનડેમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોરનો વર્લ્ડ રેકોર્ડ રોહિત શર્માના નામે છે. તેણે તે મેચમાં શ્રીલંકા સામે 264 રન બનાવ્યા હતા.
  2.  તે એકમાત્ર ક્રિકેટર છે જેણે ODI ક્રિકેટમાં ત્રણ બેવડી સદી ફટકારી છે.
  3. રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
    જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
    ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
    ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
    ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
    આજનું રાશિફળ તારીખ : 07-09-2024
  4.  જાન્યુઆરી 2020માં, રોહિત શર્માને ICC ODI પ્લેયર ઓફ ધ યર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
  5. રોહિત શર્માએ ICC વર્લ્ડ કપ 2019માં 5 સદી ફટકારી હતી. કોઈપણ વર્લ્ડ કપ એડિશનમાં આટલી સદી ફટકારનાર તે એકમાત્ર ખેલાડી છે.
  6.  વર્ષ 2019માં સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ ડેબ્યૂ કરતી વખતે તેણે બે સદી ફટકારી હતી. તેની પ્રથમ મેચની બંને ઇનિંગ્સમાં બેવડી સદી ફટકારવી સરળ નથી.
  7.  આ જ સીરિઝમાં રોહિત શર્માએ ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે વેસ્ટ ઈન્ડિઝના શિમરોન હેટમાયરનો રેકોર્ડ તોડ્યો. રોહિતે આ સિરીઝમાં 15 સિક્સર ફટકારી હતી.
  8. રોહિત શર્માએ એક ઇનિંગમાં સિક્સ અને ચોગ્ગા સાથે સૌથી વધુ રન બનાવ્યા. તેની સૌથી મોટી ODI ઇનિંગ્સ દરમિયાન, તેણે બાઉન્ડ્રી દ્વારા 186 રન બનાવ્યા હતા.
  9.  IPLમાં સૌથી વધુ રન બનાવનારની યાદીમાં રોહિત શર્મા ત્રીજા સ્થાને છે. તેણે 5764 રન બનાવ્યા છે. જ્યારે શિખર ધવન તેના ઉપર 6086 રન અને વિરાટ કોહલીના 6411 રન છે.
  10.  તે એકમાત્ર એવો કેપ્ટન છે જેના નેતૃત્વમાં મુંબઈ ઈન્ડિયન્સ ઘણી વખત ચેમ્પિયન બની છે. મુંબઈ ઈન્ડિયન્સ 5 ટાઈટલ સાથે આઈપીએલની સૌથી સફળ ટીમ છે.
  11.  રોહિત શર્માને દેશના બે મોટા સન્માન – અર્જુન એવોર્ડ અને ખેલ રત્મા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : ચિદમ્બરમે કોલસાની અછત પર કર્યો કટાક્ષ, કહ્યું મોદી સરકારનો દોષ નથી, કોંગ્રેસના 60 વર્ષના શાસનને કારણે આ સ્થિતિ સર્જાઈ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">