T20 World Cup : ન્યુયોર્ક જતા પહેલા વિરાટ કોહલીએ અનુષ્કાના કર્યા વખાણ,જાણો શું કહ્યુ

ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી T20 વર્લ્ડ કપ માટે રવાના થઈ ગયો છે. 30 મેના રોજ તેણે મુંબઈ એરપોર્ટથી ન્યૂયોર્ક માટે ફ્લાઇટ લીધી અને 31 મેના રોજ એટલે કે આજે ભારતીય ટીમ સાથે જોડાશે. વિરાટ 1 જૂને બાંગ્લાદેશ સામેની પ્રેક્ટિસ મેચ માટે હાજર રહેશે.

T20 World Cup : ન્યુયોર્ક જતા પહેલા વિરાટ કોહલીએ અનુષ્કાના કર્યા વખાણ,જાણો શું કહ્યુ
Follow Us:
| Updated on: May 31, 2024 | 9:04 AM

ભારતીય ટીમ  T20 વર્લ્ડ કપ માટે અમેરિકા પહોંચી ગઈ છે. ન્યૂયોર્ક પહોંચ્યા બાદ ખેલાડીઓએ પહેલા આરામ કર્યો અને હવે તેમની ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. જ્યાં રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજાએ બેટિંગ પ્રેક્ટિસ કરી હતી.

જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવ, અર્શદીપ સિંહે બોલિંગની પ્રેક્ટિસ કરી હતી. યશસ્વી જયસ્વાલ, યુઝવેન્દ્ર ચહલ, સંજુ સેમસન અને રિંકુ સિંહ IPL પ્લેઓફ અને ફાઈનલના કારણે મોડેથી ટીમ સાથે જોડાયા હતા. તેથી તેને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે, પરંતુ ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી હજુ સુધી ટીમ સાથે જોડાઈ શક્યો નથી. હવે તે ન્યૂયોર્ક માટે પણ રવાના થઈ ગયો છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ન્યુયોર્ક જતા પહેલા ખાસ કામ કર્યું

IPLના કારણે લાગેલા થાકને કારણે BCCI સાથે વાત કર્યા બાદ વિરાટ કોહલીએ 2 મહિના માટે રજા લંબાવી હતી. તેણે પરિવાર સાથે થોડો સમય વિતાવવાનું નક્કી કર્યું હતું. તે ગુરુવારે ન્યૂયોર્ક માટે પણ રવાના થઈ ગયો છે અને 1 જૂને બાંગ્લાદેશ સામેની પ્રેક્ટિસ મેચ પહેલા ટીમ સાથે હાજર રહેશે. ન્યૂયોર્ક જતા પહેલા વિરાટ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. આ દરમિયાન તેણે તેના એક નાનકડા ચાહકને ઓટોગ્રાફ આપ્યો.

વિરાટે અનુષ્કાના વખાણ કર્યા

વિરાટ મુંબઈ એરપોર્ટ પર પહોંચતા જ તેને પાપારાઝીઓએ ઘેરી લીધો હતો. આ દરમિયાન એક પાપારાઝીએ પણ ગિફ્ટ માટે વિરાટનો આભાર માન્યો હતો. તેણે તરત જ અનુષ્કાના વખાણ કર્યા અને કહ્યું કે આ તેનો વિચાર હતો. તાજેતરમાં, એક પાપારાઝીએ વિરાટના બાળકોની ગોપનીયતાનું ધ્યાન રાખ્યું હતું, જેના માટે અનુષ્કાએ ખાસ ભેટ મોકલીને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

વિરાટ એશિયા કપથી શાનદાર ફોર્મમાં છે અને તેને જાળવી રાખતા તેણે આઈપીએલ 2024માં પણ 154ની મજબૂત સ્ટ્રાઈક રેટથી 741 રન બનાવ્યા હતા. ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવવા બદલ તેને ઓરેન્જ કેપ પણ આપવામાં આવી હતી. હવે તે T20 વર્લ્ડ કપમાં પણ આ જ ફોર્મને ચાલુ રાખવા માંગશે અને આ વખતે તે પોતાની બેટિંગથી ટીમ ઈન્ડિયાને ટ્રોફી જીતવામાં મદદ કરવાનો પ્રયાસ કરશે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">