IND vs NZ: શું ત્રીજી મેચમાં પણ વરસાદ વિલન બનશે? જાણો કેવું રહેશે ક્રાઈસ્ટચર્ચનું હવામાન

જો મેચ શરુ થશે તો ભારતીય ટીમ પાસે સિરીઝ બરાબરી કરવાની દરેક તક હશે. પરંતુ જો વરસાદ આવશે તો કેપ્ટન શિખર ધવન સાથેની ટીમને સ્વદેશ પરત ફરવું પડશે. છેલ્લી મેચમાં તેનો પ્રયત્ન સીરિઝ જીત મેળવવાનો રહેશે.

IND vs NZ: શું ત્રીજી મેચમાં પણ વરસાદ વિલન બનશે? જાણો કેવું રહેશે ક્રાઈસ્ટચર્ચનું હવામાન
ભારતીય ટીમ પાસે સિરીઝ બરાબરી કરવાની તકImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2022 | 5:01 PM

Christchurch Weather Forecast:બીજી વનડે બાદ હવે ન્યુઝીલેન્ડ સામે રમાનાર ત્રીજી વનડેમાં વરસાદ વિલન બનતો જોવા મળી રહ્યો છે. આવો જાણીએ કેવું રહેશે ક્રાઈસ્ટચર્ચનું હવામાન.30 નવેમ્બરના રોજ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી અને છેલ્લી વનડેમાં આમને -સામને હશે. આ મેચની જીત ન્યુઝીલેન્ડ કરતા ભારતીય ટીમ માટે મહત્વની છે. જો આ બંન્ને વચ્ચે મેચ શરુ થશે તો ભારતીય ટીમ પાસે સિરીઝની બરાબરી કરવાની તક રહેશે, પરંતુ જો વરસાદ આવ્યો તો ભારતીય ટીમના કેપ્ટન શિખર ઘવને હાર સાથે સ્વેદશ પરત ફરવું પડશે.

ન્યુઝીલેન્ડમાં વનડે સિરીઝ જીતનારી ભારતના અત્યારસુધી 2 કેપ્ટન રહ્યા છે. આ કામ એમએસધોની અને વિરાટ કોહલીએ કર્યું છે. ઘવન આ લીસ્ટમાં ત્રીજો કેપ્ટન થઈ શકતો હતો પરંતુ ખરાબ હવામાનના કારણે તેની આશા પર પાણી ફરી વળ્યું હતુ. હેમિલ્ટન વનડેમાં 0-1થી પાછળ ચાલી રહી છે. ટીમ ઈન્ડિયાએ પહેલા સિરીઝ જીતવાની તક તુટી છે.

ક્રાઈસ્ટચર્ચમાં વરસાદ બગાડશે રમત

ક્રાઈસ્ટચર્ચમાં 30 નવેમ્બરના રોજનું હવામાન ક્રિકેટ રમી શકાય તેવું જોવા મળતું નથી. દિવસની શરુઆત તો સારા વેધરની સાથે થશે પરંતુ જે રીતે દિવસ આગળ વધશે, આકાશમાં વાદળો છવાયેલા રહેશે અને ફરી એક વખત વરસાદ મેચની રમત બગાડશે.હવામાન વિભાગ અનુસાર ક્રાઈસ્ટચર્ચમાં 30 નવેમ્બરના રોજ 60 ટકા વરસાદ પડવાની શક્યતા છે. આ વરસાદ બપોરે પડશે. જેમ જેમ દિવસ પસાર થશે તેમ વરસાદ વધવાની સંભાવના છે એટલે કે, હાલત એવી થશે. કે, મેચ કાંતો ઓન-ઓફ થતી જોવા મળશે. કાં તો પછી સંપુર્ણ રદ થઈ શકે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

મેચ રમવી ઈન્ડિયા માટે ખુબ જરુરી

ભારતીય ટીમ માટે આ સારા સમાચાર નથી, ન્યુઝીલેન્ડના બંન્ને હાથમાં લાડુ છે.જો ક્રાઈસ્ટચર્ચ ODI પણ હેમિલ્ટનની જેમ વરસાદને કારણે ધોવાઈ જશે તો ન્યૂઝીલેન્ડ વનડે સિરઝ 1-0થી જીતી જશે. બીજી તરફ જો ઓવર પણ કપાય છે તો ભારતીય ટીમ પાસે સિરીઝમાં બરાબરી કરવાનો મોકો રહેશે.હેગ્લે ઓવલના મેદાનની વાત કરીએ તો ભારતે આ મેદાન પર અત્યારસુધી એક પણ વનડે મેચ રમી નથી. છેલ્લી વખત 2020માં અહિ ટેસ્ટ મેચ રમવા ઉતરી હતી. ન્યુઝીલેન્ડનું પલડું આ મેદાન પર ખુબ ભારે છે.યજમાને આ મેદાન પર 11માંથી 10 મેચ જીતી હતી.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">