AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL : ભારત-શ્રીલંકા સિરીઝમાં મોટું કૌભાંડ, મેચ રેફરીની આ ભૂલે ટીમ ઈન્ડિયાની જીત છીનવી!

ભારત અને શ્રીલંકા વચ્ચેની વનડે શ્રેણીમાં નવો વિવાદ સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શ્રીલંકામાં ICC અધિકારીઓએ એવી ભૂલ કરી જેના કારણે ટીમ ઈન્ડિયાને કોઈને કોઈ રીતે નુકસાન થયું. કેસ વિશે વિગતવાર જાણો.

IND vs SL : ભારત-શ્રીલંકા સિરીઝમાં મોટું કૌભાંડ, મેચ રેફરીની આ ભૂલે ટીમ ઈન્ડિયાની જીત છીનવી!
Team India
| Updated on: Aug 05, 2024 | 6:30 PM
Share

ભારત અને શ્રીલંકા વચ્ચેની વનડે શ્રેણી અત્યાર સુધી શાનદાર રહી છે. શ્રીલંકાએ રવિવારે બીજી ODIમાં ટીમ ઈન્ડિયાને હરાવ્યું હતું અને પ્રથમ ODI મેચ ટાઈમાં સમાપ્ત થઈ હતી. પરંતુ હવે આ ODI સિરીઝને લઈને એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રીજી વનડે મેચ ટાઈ થશે તો તેમાં સુપર ઓવર રમાશે. હવે સવાલ એ છે કે પ્રથમ વનડે મેચ ટાઈ થયા બાદ સુપર ઓવર કેમ ન કરાવવામાં આવી? શ્રીલંકા ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. જેમાં તેણે કહ્યું હતું કે પ્રથમ વનડે મેચમાં પણ સુપર ઓવર થવી જોઈતી હતી પરંતુ તેમ થયું નહીં.

પ્રથમ ODIમાં શું થયું?

ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ODIમાં શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા 230 રન બનાવ્યા હતા જેના જવાબમાં ટીમ ઈન્ડિયા માત્ર 230 રન બનાવી શકી હતી અને મેચ ટાઈ થઈ હતી. મોટી વાત એ છે કે ICCના નિયમો અનુસાર મેચ ટાઈ થયા બાદ સુપર ઓવર થવી જોઈતી હતી પરંતુ ICC મેચ રેફરી રંજન મદુગલેએ તેમ કર્યું ન હતું. એટલું જ નહીં, મેદાન પરના અમ્પાયર અને થર્ડ-ફોર્થ અમ્પાયર પર પણ સવાલો ઉભા થાય છે. સવાલ એ છે કે શું ICC ઓફિશિયલને પણ ODIમાં સુપર ઓવરના નિયમની ખબર ન હતી?

ODIમાં મેચ ટાઈ થાય તો ICCનો નિયમ શું?

ICCના નિયમો અનુસાર, જો બંને ટીમો સમાન સ્કોર બનાવે છે તો સુપર ઓવર થવી જોઈએ. જો સુપર ઓવર પણ ટાઈ રહે તો સુપર ઓવર જ્યાં સુધી વિજેતા ન મળે ત્યાં સુધી ચાલુ રહેવી જોઈએ. ICCના નિયમોમાં સ્પષ્ટ લખ્યું છે કે ODI મેચ ટાઈ થાય તો પણ સુપર ઓવર થવી જોઈએ પરંતુ કોલંબોમાં આવું થયું નથી. જેના કારણે ટીમ ઈન્ડિયાને કોઈને કોઈ રીતે નુકસાન થયું છે. ટીમ ઈન્ડિયા પ્રથમ T20 સુપર ઓવરમાં જીતી શકી હોત અને જો એવું થયું હોત તો આજે તે શ્રેણીમાં 0-1થી પાછળ ન રહી હોત. હવે જોવાનું એ રહેશે કે ICC આ મોટી ભૂલ પર શું જવાબ આપે છે.

આ પણ વાંચો: Paris Olympics 2024 માં મોટો હંગામો, સીન નદીમાં સ્વિમિંગ બાદ એથ્લેટ બીમાર પડતાં આખી ટીમ બહાર ફેંકાઈ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">