વેચાવા જઈ રહી છે આ IPL ટીમ, કિંમત છે 12550 કરોડ રૂપિયા, જાણો કોણ હશે માલિક?

2020 સુધી, 8 ટીમો IPLમાં રમતી હતી, પરંતુ 2021 માં, BCCIએ ગુજરાત ટાઈટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ તરીકે બે ફ્રેન્ચાઈઝીઓને એન્ટ્રી આપી. ત્યારથી, આ લીગમાં કુલ દસ ટીમો ભાગ લે છે. હવે આ બેમાંથી એક ટીમ વેચાવા જઈ રહી છે.

વેચાવા જઈ રહી છે આ IPL ટીમ, કિંમત છે 12550 કરોડ રૂપિયા, જાણો કોણ હશે માલિક?
Indian Premier League
Follow Us:
| Updated on: Jul 19, 2024 | 7:05 PM

ટીમ ઈન્ડિયાનો નવો વાઈસ કેપ્ટન શુભમન ગિલ IPLમાં ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. હવે તેની ટીમ વેચાવાની છે. હાલમાં તેની માલિકી CVC કેપિટલ પાર્ટનર્સ પાસે છે. CVC કેપિટલે 2021માં આ ફ્રેન્ચાઈઝી $745 મિલિયન એટલે કે રૂ. 5625 કરોડમાં ખરીદી હતી.

CVC કેપિટલ ગુજરાત ટાઈટન્સને વેચવા માંગે છે

હવે ત્રણ વર્ષ બાદ CVC કેપિટલ તેને વેચવા માંગે છે. એક અહેવાલ અનુસાર, આ માટે તેમણે અદાણી ગ્રુપ અને ટોરેન્ટ ગ્રુપ સાથે વાત કરી છે. જો બંને વચ્ચે ડીલ ફાઈનલ થઈ જાય તો ગૌતમ અદાણી IPLમાં મુકેશ અંબાણીને ટક્કર આપતા જોવા મળી શકે છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ગુજરાત ટાઈટન્સની કિંમત કેટલી છે?

જ્યારે CVC કેપિટલએ 2021માં ગુજરાત ટાઈટન્સ ફ્રેન્ચાઈઝી ખરીદી ત્યારે તેની કિંમત $745 મિલિયન એટલે કે રૂ. 5625 કરોડ હતી. ત્રણ વર્ષ દરમિયાન તેની કિંમત લગભગ બમણી થઈ ગઈ છે અને અંદાજિત કિંમત હાલમાં 1 થી 1.5 અબજ ડોલર આંકવામાં આવી રહી છે. જો અદાણી ગ્રૂપ અને ટોરેન્ટ ગ્રૂપ વચ્ચેની વાટાઘાટો CVC કેપિટલ સાથે થાય છે, તો તેમને આ માટે લગભગ રૂ. 8366 કરોડથી રૂ. 12550 કરોડ ચૂકવવા પડી શકે છે.

ડીલ ક્યારે થઈ શકે?

BCCIએ IPLમાં કેટલાક નિયમો બનાવ્યા છે, જેના હેઠળ તે નવી ફ્રેન્ચાઈઝીને તેમના શેર વેચતા અટકાવે છે. આ માટે તે દરેક નવી ફ્રેન્ચાઈઝી પર લોક-ઈન પીરિયડ રાખે છે. ગુજરાત ટાઈટન્સનો આ સમયગાળો ફેબ્રુઆરી 2025માં પૂરો થશે, ત્યારબાદ ડીલ ફાઈનલ થઈ શકશે.

આ પણ વાંચો: ગૌતમ ગંભીરને કોચ બનાવતા પહેલા કોહલીએ BCCI સાથે કરી વાતચીત, જાણો વિરાટે શું કહ્યું?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">