રાજ્યસભા ચૂંટણી: કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાં આપવાની વાત પર પરેશ ધાનાણીએ કર્યુ ટ્વીટ
રાજ્યસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે. ત્યારે રાજ્યના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે. ગુજરાત કોંગ્રેસના 4 ધારાસભ્યોએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. વિધાનસભા કાર્યાલયે 4 રાજીનામાની પુષ્ટી કરી છે. Web Stories View more આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા 1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ? મોડા […]
રાજ્યસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે. ત્યારે રાજ્યના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે. ગુજરાત કોંગ્રેસના 4 ધારાસભ્યોએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. વિધાનસભા કાર્યાલયે 4 રાજીનામાની પુષ્ટી કરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ત્યારે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ધારાસભ્યોના રાજીનામાં આપવાની વાત પર ટ્વીટ કર્યુ છે. પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને રાજીનામાં પર ખુલાસો કર્યો છે. તેમને ટ્વીટ કરતાં લખ્યું કે ‘અપ-પ્રચારથી દૂર રહેજો, હાલ કોંગ્રેસના ઈમાનદાર MLAએ નથી આપ્યું રાજીનામું’
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: રાજ્યસભા ચૂંટણી: કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા મુદ્દે TV9 પાસે મોટા સમાચાર, 4 ધારાસભ્યોએ આપ્યું રાજીનામું