સુરત વીડિયો : ચૂંટણીના ચાર દિવસ પહેલા ભાજપમાં ભરતી મેળો યોજાયો, 100 થી વધુ કોંગી કાર્યકરોએ કેસરિયો ખેસ ધારણ કર્યો

સુરત : મતદાનના 4 દિવસ પહેલા સુરત ભાજપમાં ભરતી મેળો યોજાઈ ગયો હતો.  સુરતના વોર્ડ નં: 3, 16, 17ના કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. 100થી વધુ કાર્યકર્તાઓએ વિવિધ પદેથી રાજીનામું આપી ભાજપનો ખેસ પહેર્યો હતો.શિક્ષણપ્રધાન પ્રફૂલ પાનસેરિયાની હાજરીમાં કોંગી કાર્યકર્તા ભાજપમાં જોડાયા હતા. 

Baldev Suthar
| Edited By: | Updated on: May 03, 2024 | 2:23 PM

સુરત : મતદાનના 4 દિવસ પહેલા સુરત ભાજપમાં ભરતી મેળો યોજાઈ ગયો હતો.  સુરતના વોર્ડ નં: 3, 16, 17ના કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. 100થી વધુ કાર્યકર્તાઓએ વિવિધ પદેથી રાજીનામું આપી ભાજપનો ખેસ પહેર્યો હતો.શિક્ષણપ્રધાન પ્રફૂલ પાનસેરિયાની હાજરીમાં કોંગી કાર્યકર્તા ભાજપમાં જોડાયા હતા.

એકતરફ સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થયા બાદ બેઠક ભાજપના ફાળે બિનહરીફ ગઈ છે તો બીજી તરફ કોંગી ઉમેદવાર સામે કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. નિલેશ કુંભની ગાયબ થઇ જતા રોષ ચરમસીમાએ પહોંચ્યો હતો તો સાથે તેમની વિરુદ્ધ શહેરમાં પોસ્ટરો પણ લાગ્યા હતા. કોંગ્રેસના કાર્યકરોમાં નારાજગી હવે પક્ષ સાથે છેડો ફાડવા સુધી દેખાઈ રહી છે.

આ પણ વાંચો : સુરત : નિલેશ કુંભાણી સામે કોંગ્રેસ કાર્યકરોમાં રોષ યથાવત, “ઠગ ઓફ સુરત”ના લખાણ સાથે બેનર લગાવ્યા, જુઓ વીડિયો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">