મોદી સરકારે સત્તામાં આવ્યા બાદ લીધો આ પ્રથમ ફેંસલો, શહીદોના બાળકોને મળશે લાભ

વડાપ્રધાન મોદીની સરકાર બીજી ટર્મમાં પણ બની છે અને ભારતની જનતાએ મોદી સરકારને બહુમતથી જીતાડી છે. પોતાના કાર્યકાળમાં નરેન્દ્ર મોદી સરકારે સૌથી પહેલાં ફેંસલો શહીદોના બાળકો અંગે લીધો છે. Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે? જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું […]

મોદી સરકારે સત્તામાં આવ્યા બાદ લીધો આ પ્રથમ ફેંસલો, શહીદોના બાળકોને મળશે લાભ
Follow Us:
| Updated on: May 31, 2019 | 1:45 PM

વડાપ્રધાન મોદીની સરકાર બીજી ટર્મમાં પણ બની છે અને ભારતની જનતાએ મોદી સરકારને બહુમતથી જીતાડી છે. પોતાના કાર્યકાળમાં નરેન્દ્ર મોદી સરકારે સૌથી પહેલાં ફેંસલો શહીદોના બાળકો અંગે લીધો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

2019માં ચૂંટણી જીતીને સત્તા પર આવેલી મોદી સરકારે પોતાની સરકારનો પ્રથમ ફેંસલો લઈ લીધો છે. આ ફેંસલો તેમને શહીદોના બાળકો માટે લીધો છે જેમાં પ્રાઈમ મિનિસ્ટર્સ સ્કોલરશીપ સ્કીમમાં મોટો ફેરફાર કરાયો છે. હવે જે પણ શહીદ થયાં છે તેમના બાળકોને શિક્ષણ માટે 2000 પ્રતિમહિનાની જગ્યાએ 2500 રુપિયા આપવામાં આવશે અને આવી જ રીતે શહીદોની દીકરીઓને 2250 રુપિયા જે સ્કોલરશીપ આપવામાં આવતી તે વધારીને 3000 રુપિયા પ્રતિમાસ કરી દેવાઈ છે.

આ સ્કોલરશીપના યોજનાના લાભમાં હવે પોલીસ વિભાગને પણ સામેલ કરવામાં આવ્યો છે. આથી નક્સલી હુમલાઓમાં શહીદ થયેલાં રાજ્ય પોલીસ દળના દીકરા-દીકરીઓને પણ આ લાભ મળી શકશે. રાજ્યના પોલીસ વિભાગના શહીદ જવાનોના બાળકોને વાર્ષિક 500 રુપિયા સ્કોલરશીપ તરીકે આપવામાં આવશે.

આ પણ વાંચો:  WhatsAppના નવા ફિચર્સના કારણે તમે હવે નહીં કરી શકો આ કામ, નવા અપડેટમાં આ ફિચર્સ આવવાની છે સંભાવના

આ ફેંસલાને લઈને વડાપ્રધાને પણ ટ્વિટ કર્યું છે. જેમાં લખ્યું કે અમારી સરકારનો પ્રથમ ફેંસલો એમને સમર્પિત છે જેઓ ભારતની રક્ષા કરે છે. નેશનલ ડિફેન્સ ફંડ દ્વારા પીએમ સ્કોલરશિપમા સ્કીમમાં મોટા બદલાવને મંજૂરી આપી દેવાઈ છે, જેમાં આતંકી કે માઓવાદી હુમલાઓમાં શહીદ પોલીસ જવાનોના બાળકોની પણ સ્કોલરશીપ વધારવી સામેલ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">