સાયકલ કંપની એટલાસના માલિકની પત્નીએ કરી આત્મહત્યા, ઘરે ખાઈ લીધો ગળેફાંસો

સાયકલ કંપની એટલાસના માલિકમાંથી એક સંજય કપૂરની પત્નીએ આત્મહત્યા કરી લીધી છે. નતાશા કપૂરની લાશ સંદિગ્ધ પરિસ્થિતિમાં તેના દિલ્હી સ્થિત ઘરમાંથી મળી આવી છે. દિલ્હી પોલીસની શરૂઆતની તપાસમાં આત્મહત્યા જ કરી હોવાનું સામે આવી રહ્યું છે. જ્યારે રૂમનો દરવાજો ખૂલો હોવાથી અન્ય રીતે પણ પોલીસે સાચું સત્ય બહાર લાવવા માટે તપાસ આદરી છે. Facebook પર […]

સાયકલ કંપની એટલાસના માલિકની પત્નીએ કરી આત્મહત્યા, ઘરે ખાઈ લીધો ગળેફાંસો
Follow Us:
| Updated on: Jan 22, 2020 | 5:29 PM

સાયકલ કંપની એટલાસના માલિકમાંથી એક સંજય કપૂરની પત્નીએ આત્મહત્યા કરી લીધી છે. નતાશા કપૂરની લાશ સંદિગ્ધ પરિસ્થિતિમાં તેના દિલ્હી સ્થિત ઘરમાંથી મળી આવી છે. દિલ્હી પોલીસની શરૂઆતની તપાસમાં આત્મહત્યા જ કરી હોવાનું સામે આવી રહ્યું છે. જ્યારે રૂમનો દરવાજો ખૂલો હોવાથી અન્ય રીતે પણ પોલીસે સાચું સત્ય બહાર લાવવા માટે તપાસ આદરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

રાજધાનીના દિલ્હી સ્થિતિ ઓરંગઝેબ લેનમાં સંજય કપૂરનું ઘર આવેલું છે. નતાશા કપૂરે સુસાઈડ નોટમાં લખ્યું કે તેઓ પોતાની જિંદગીથી ખૂશ નહીં અને તેના લીધે આ પગલું ભરવા જઈ રહ્યાં છે. અધિકારીઓ માની રહ્યાં છે કે આર્થિક તંગીના લીધે આ આત્મહત્યા કરી છે. આ બાબતેની તપાસ તુગલક રોડ પોલીસ કરી રહી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પણ વાંચો :   VIDEO: ISRO મિશન ગગનયાન પહેલા અવકાશમાં મોકલશે માનવ રોબોટ

પોલીસે મૃતદેહને લઈને તેનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું અને તે બાદ પરિવારને સોંપી દીધો છે. પંખાની સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈ લીધો છે તેવી વિગતો સામે આવી છે. પરિવારજનોએ તેણીને ગળેફાંસો ખાઈ લીધા બાદ નીચે ઉતારી હતી અને બાદમાં ડૉક્ટરનો સંપર્ક કરતાં ડૉક્ટરે આવીને તેણીને મૃત ઘોષિત કરી હતી. આમ આ ઘટનાને લઈને પોલીસે રૂમનો દરવાજો ખૂલો હોવાથી અલગ દિશામાં તપાસ આદરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">