
વૃક્ષાસન: આ યોગ આસન આપણા શરીરમાં સ્થિરતા અને સંતુલન લાવે છે. આમ કરવાથી ન માત્ર હૃદયની તંદુરસ્તી સારી રહે છે પરંતુ શરીરને અન્ય ઘણા ફાયદાઓ પણ મળે છે. આમાં તમારે વૃક્ષની જેમ ઊભા રહીને આસન કરવાનું છે.

વિરભદ્રાસનઃ આને યોદ્ધા પોઝ પણ કહેવાય છે. આ કરતી વખતે પગ વચ્ચે જગ્યા બનાવીને જમીન પર ઉભા રહીને યોગ કરવામાં આવે છે. આ યોગ આસન હૃદયને સ્વસ્થ રાખવામાં ઘણી મદદ કરે છે.
Published On - 10:54 pm, Thu, 28 September 23