Ahmedabad : LJ Law કોલેજના વિદ્યાર્થીઓએ લીધી ગુજરાત વિધાનસભાની મુલાકાત, મુખ્યપ્રધાન અને ગૃહ રાજ્યપ્રધાનને મળ્યા

|

Feb 12, 2024 | 3:07 PM

ગાંધીનગરમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યુ છે, ત્યારે ગુજરાત વિધાનસભા કેવી રીતે કામ કરે છે તે વિશેની માહિતી મેળવવા એલ.જે.લો કોલેજના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી. એલ.જે. લૉ કોલેજના વિદ્યાર્થીઓને સમગ્ર પ્રક્રિયા નિહાળવા લઈ જવામાં આવ્યા હતા.

1 / 6
ગાંધીનગરમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યુ છે, ત્યારે ગુજરાત વિધાનસભા કેવી રીતે કામ કરે છે તે વિશેની માહિતી મેળવવા એલ.જે.લો કોલેજના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી. એલ.જે.લો કોલેજના વિદ્યાર્થીઓને સમગ્ર પ્રક્રિયા નિહાળવા લઈ જવામાં આવ્યા હતા.

ગાંધીનગરમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યુ છે, ત્યારે ગુજરાત વિધાનસભા કેવી રીતે કામ કરે છે તે વિશેની માહિતી મેળવવા એલ.જે.લો કોલેજના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી. એલ.જે.લો કોલેજના વિદ્યાર્થીઓને સમગ્ર પ્રક્રિયા નિહાળવા લઈ જવામાં આવ્યા હતા.

2 / 6
LJ Law કોલેજના કુલ 80 વિદ્યાર્થીઓએ ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી હતી. બંધારણના પેપરમાં એલએલબીના વિદ્યાર્થીઓએ સંસદ ભવન અને વિધાનસભા કેવી રીતે કાર્ય કરે છે, તે સમજવુ જરુરી હોય છે, જેના પગલે વિદ્યાર્થીઓને આ મુલાકાત કરાવવામાં આવી હતી.

LJ Law કોલેજના કુલ 80 વિદ્યાર્થીઓએ ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી હતી. બંધારણના પેપરમાં એલએલબીના વિદ્યાર્થીઓએ સંસદ ભવન અને વિધાનસભા કેવી રીતે કાર્ય કરે છે, તે સમજવુ જરુરી હોય છે, જેના પગલે વિદ્યાર્થીઓને આ મુલાકાત કરાવવામાં આવી હતી.

3 / 6
વિધાનસભામાં પ્રશ્નોત્તરી અને જવાબ આપવાની પ્રક્રિયા કેવી રીતે થાય છે. વિધાનસભામાં બિલ પર મતદાન કેવી રીતે થાય છે અને કેવી રીતે બિલ પસાર થાય છે, તે સમગ્ર કામગીરી નિહાળવા એલ.જે.લો કોલેજના વિદ્યાર્થીઓને વિધાનસભામાં લઇ જવામાં આવ્યા હતા.

વિધાનસભામાં પ્રશ્નોત્તરી અને જવાબ આપવાની પ્રક્રિયા કેવી રીતે થાય છે. વિધાનસભામાં બિલ પર મતદાન કેવી રીતે થાય છે અને કેવી રીતે બિલ પસાર થાય છે, તે સમગ્ર કામગીરી નિહાળવા એલ.જે.લો કોલેજના વિદ્યાર્થીઓને વિધાનસભામાં લઇ જવામાં આવ્યા હતા.

4 / 6
વિધાનસભાની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓનેમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને મળવાનો મોકો પણ મળ્યો હતો.

વિધાનસભાની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓનેમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને મળવાનો મોકો પણ મળ્યો હતો.

5 / 6
એલજે ગ્રુપ ઑફ ઇન્સ્ટિટ્યૂટનું સંચાલન લોક જાગૃતિ કેન્દ્ર (એલજેકે), ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યુ છે. LJ કોલેજનું મિશન "એવું વાતાવરણ સાથે સંસ્થાઓની સ્થાપના અને સંચાલન કરવાનું છે જેમાં નવા વિચારો, ડિલિવરી વ્યૂહરચના અને શિષ્યવૃત્તિ ખીલે છે અને જ્યાંથી આવતીકાલના નેતાઓ અને સંશોધકો બહાર આવશે."

એલજે ગ્રુપ ઑફ ઇન્સ્ટિટ્યૂટનું સંચાલન લોક જાગૃતિ કેન્દ્ર (એલજેકે), ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યુ છે. LJ કોલેજનું મિશન "એવું વાતાવરણ સાથે સંસ્થાઓની સ્થાપના અને સંચાલન કરવાનું છે જેમાં નવા વિચારો, ડિલિવરી વ્યૂહરચના અને શિષ્યવૃત્તિ ખીલે છે અને જ્યાંથી આવતીકાલના નેતાઓ અને સંશોધકો બહાર આવશે."

6 / 6
એલજે ઇન્સ્ટિટ્યૂટમાં 18000 થી વધુ વિદ્યાર્થીઓ અને 700થી વધ શિક્ષકો છે જે અધ્યાપન-અધ્યયન, સંશોધન અને વિસ્તરણ પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે અને વિદ્યાર્થીઓને સંપૂર્ણ નાગરિક તરીકે વિકસાવવા માટે પ્રયત્નશીલ છે.

એલજે ઇન્સ્ટિટ્યૂટમાં 18000 થી વધુ વિદ્યાર્થીઓ અને 700થી વધ શિક્ષકો છે જે અધ્યાપન-અધ્યયન, સંશોધન અને વિસ્તરણ પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે અને વિદ્યાર્થીઓને સંપૂર્ણ નાગરિક તરીકે વિકસાવવા માટે પ્રયત્નશીલ છે.

Next Photo Gallery