
આઝાદી પહેલા ગરબા માત્ર ગુજરાતમાં જ ભજવાતા હતા. ગરબા એ ગુજરાતનું પરંપરાગત લોકનૃત્ય છે. ધીરે ધીરે તેનો ટ્રેન્ડ વધ્યો અને ત્યાર બાદ રાજસ્થાનમાં અને પછી દેશના અન્ય રાજ્યો અને વિદેશમાં પણ નવરાત્રી દરમિયાન ગરબાનું ખૂબ જ ધામધૂમથી આયોજન કરવામાં આવે છે.

ગરબાને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. દાંડિયા, તાલી, મંજીરા વગેરે જેવી ઘણી વસ્તુઓ રમીને ગરબા કરવાનો ટ્રેન્ડ છે. નવ દિવસ સુધી દેવીની આરાધના સાથે ગરબા કરવામાં આવે છે. (આ તમામ માહિતી લોક માન્યતાઓ આધારિત છે.)