Paris Of Gujarat : ગુજરાતનું આ શહેર ઓળખાય છે સૌરાષ્ટ્રના પેરિસ તરીકે, જાણો શેના માટે જાણીતુ છે આ શહેર

ગુજરાતમાં દેશનો સૌથી લાંબો લગભગ 1,600 કિમીનો દરિયાકિનારો છે, જે મોટાભાગે કાઠિયાવાડ દ્વીપકલ્પ પર છે. કાઠિયાવાડને સૌરાષ્ટ્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાતના સૌરાષ્ટ્રમાં સ્થિત એક શહેરને "સૌરાષ્ટ્રનું પેરિસ" કહેવામાં આવે છે. આ ટાઇટલ શહેરમાં જાણીતી અને લોકોને આકર્ષિત કરતી અનેક વસ્તુઓના કારણે જાણીતુ થયુ છે.

| Updated on: Dec 26, 2024 | 12:26 PM
4 / 6
જામનગર વિશ્વની એકમાત્ર આયુર્વેદિક યુનિવર્સિટી અને આયુર્વેદિક સંશોધન કેન્દ્રનું ઘર છે. તે પરંપરાગત ભારતીય દવાને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને વિશ્વભરના વિદ્વાનો અને પ્રેક્ટિશનરોને આકર્ષિત કરે છે.

જામનગર વિશ્વની એકમાત્ર આયુર્વેદિક યુનિવર્સિટી અને આયુર્વેદિક સંશોધન કેન્દ્રનું ઘર છે. તે પરંપરાગત ભારતીય દવાને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને વિશ્વભરના વિદ્વાનો અને પ્રેક્ટિશનરોને આકર્ષિત કરે છે.

5 / 6
જામગર શહેર તેની સુંદર હસ્તકલા માટે પ્રખ્યાત છે. પરંપરાગત ટાઈ-ડાઈ કાપડ તેમની વાઈબ્રન્ટ પેટર્નના બાંધણી કાપડ માટે જાણીતું છે. સિલ્ક અને ગોલ્ડ એમ્બ્રોઇડરી, ચાંદીના વાસણો, જામનગરના રમણીય તળાવો ખૂબ જાણીતા છે.

જામગર શહેર તેની સુંદર હસ્તકલા માટે પ્રખ્યાત છે. પરંપરાગત ટાઈ-ડાઈ કાપડ તેમની વાઈબ્રન્ટ પેટર્નના બાંધણી કાપડ માટે જાણીતું છે. સિલ્ક અને ગોલ્ડ એમ્બ્રોઇડરી, ચાંદીના વાસણો, જામનગરના રમણીય તળાવો ખૂબ જાણીતા છે.

6 / 6
જામનગરમાં મનોહર તળાવો છે, જેમ કે રણમલ તલાવ: દુષ્કાળ દરમિયાન શહેરને મદદ કરવા જામ સાહેબ દ્વારા બનાવવામાં આવેલ ઐતિહાસિક તળાવ છે. તો લાખોટા તળાવ હરિયાળીથી ઘેરાયેલું એક શાંત સ્થળ અને સ્થાનિકો અને મુલાકાતીઓમાં લોકપ્રિય છે.

જામનગરમાં મનોહર તળાવો છે, જેમ કે રણમલ તલાવ: દુષ્કાળ દરમિયાન શહેરને મદદ કરવા જામ સાહેબ દ્વારા બનાવવામાં આવેલ ઐતિહાસિક તળાવ છે. તો લાખોટા તળાવ હરિયાળીથી ઘેરાયેલું એક શાંત સ્થળ અને સ્થાનિકો અને મુલાકાતીઓમાં લોકપ્રિય છે.

Published On - 2:03 pm, Wed, 25 December 24