Kanpur Violenceની ભયાનક તસવીરો આવી સામે, ચારેય તરફ ભયનો મહોલ અને પોલીસનો બંદોબસ્ત

Kanpur Violenceની ભયાનક તસવીરો આવી સામે આવી છે. કાનપુરમાં શુક્રવારે નમાઝ પછી હિંસા ભડકી હતી. હાલમાં હિંસા પ્રભાવિત ક્ષેત્રોમાં પોલીસ બંદોબસ્ત દેખાઈ રહ્યો છે.

| Edited By: | Updated on: Jun 04, 2022 | 5:01 PM
1 / 5
કાનપુરમાં શુક્રવારથી હિંસા ચાલી રહી છે. કાનપુરમાં હિંસા અને પથ્થરમારાની ઘટનાના એક દિવસ પછી ઉત્તર પ્રદેશ પોલીસે શનિવારે 500 લોકો સામે કેસ નોંધ્યા છે.કાનપુરમાં હિંસાની ઘટનાઓમાં 40 લોકો ઘાયલ થયા છે.

કાનપુરમાં શુક્રવારથી હિંસા ચાલી રહી છે. કાનપુરમાં હિંસા અને પથ્થરમારાની ઘટનાના એક દિવસ પછી ઉત્તર પ્રદેશ પોલીસે શનિવારે 500 લોકો સામે કેસ નોંધ્યા છે.કાનપુરમાં હિંસાની ઘટનાઓમાં 40 લોકો ઘાયલ થયા છે.

2 / 5
કાનપુરમાં શુક્રવારની નમાઝ બાદ હિંસા ફાટી નીકળ્યા બાદ હિંસા પ્રભાવિત વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને હવે કાનપુરમાં શાંતિનો માહોલ છે.

કાનપુરમાં શુક્રવારની નમાઝ બાદ હિંસા ફાટી નીકળ્યા બાદ હિંસા પ્રભાવિત વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને હવે કાનપુરમાં શાંતિનો માહોલ છે.

3 / 5
પોલીસ અધિકારી આનંદ પ્રકાશ તિવારીએ કહ્યું કે આ ઘટનામાં 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને કેટલાક લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે.કાનપુરના આ વિસ્તારોમાં સ્થિતિ શાંતિપૂર્ણ છે અને અમે 24 કલાક નજર રાખી રહ્યાં છીએ.

પોલીસ અધિકારી આનંદ પ્રકાશ તિવારીએ કહ્યું કે આ ઘટનામાં 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને કેટલાક લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે.કાનપુરના આ વિસ્તારોમાં સ્થિતિ શાંતિપૂર્ણ છે અને અમે 24 કલાક નજર રાખી રહ્યાં છીએ.

4 / 5
કહેવાય રહ્યું છે કે પેયગમ્બર મુહમ્મદ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણીના વિરોધમાં શુક્રવારની નમાજ પછી એક સમુદાયના સભ્યોએ બળજબરીથી દુકાનો બંધ કરવાનો પ્રયાસ કર્યા પછી આ વિસ્તારોમાં અથડામણ થઈ હતી.

કહેવાય રહ્યું છે કે પેયગમ્બર મુહમ્મદ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણીના વિરોધમાં શુક્રવારની નમાજ પછી એક સમુદાયના સભ્યોએ બળજબરીથી દુકાનો બંધ કરવાનો પ્રયાસ કર્યા પછી આ વિસ્તારોમાં અથડામણ થઈ હતી.

5 / 5
પોલીસ અધિકારી આનંદ પ્રકાશ તિવારીએ કહ્યું કે કાનપુરની આ હિંસામાં સામેલ લોકો વિરુધ્ધ ગેંગસ્ટર એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. તે તમામની સંપતિઓ જપ્ત અથવા ધ્વસ્ત કરવામાં આવશે.

પોલીસ અધિકારી આનંદ પ્રકાશ તિવારીએ કહ્યું કે કાનપુરની આ હિંસામાં સામેલ લોકો વિરુધ્ધ ગેંગસ્ટર એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. તે તમામની સંપતિઓ જપ્ત અથવા ધ્વસ્ત કરવામાં આવશે.