West Bengal: કર્ણાટકમાં સિદ્ધારમૈયાના શપથ ગ્રહણ સમારોહમાં મમતા બેનર્જી હાજરી નહીં આપે, જાણો શું છે કારણ

શપથ સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પણ મોકલવામાં આવ્યું હતું, પરંતુ સીએમ મમતા બેનર્જી પોતે શપથ સમારોહમાં હાજરી આપશે નહીં. તેમના સ્થાને ટીએમસી સાંસદ કાકોલી ઘોષ સામેલ થશે.

West Bengal: કર્ણાટકમાં સિદ્ધારમૈયાના શપથ ગ્રહણ સમારોહમાં મમતા બેનર્જી હાજરી નહીં આપે, જાણો શું છે કારણ
Mamata Banerjee
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2023 | 3:35 PM

કોંગ્રેસે (Congress) કર્ણાટકના નવા મુખ્યમંત્રી તરીકે સિદ્ધારમૈયાના શપથ ગ્રહણ સમારોહ માટે પક્ષના ટોચના નેતૃત્વને જ નહીં, પરંતુ અન્ય સમાન વિચારધારા ધરાવતા વિપક્ષી રાજકીય પક્ષોના નેતાઓને પણ આમંત્રણ આપ્યું હતું. શપથ સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પણ મોકલવામાં આવ્યું હતું, પરંતુ સીએમ મમતા બેનર્જી પોતે શપથ સમારોહમાં હાજરી આપશે નહીં. તેમના સ્થાને ટીએમસી સાંસદ કાકોલી ઘોષ સામેલ થશે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પણ આમંત્રણ આપવામાં આવ્યું

મુખ્યમંત્રીના નામની જાહેરાત બાદ એક પછી એક વિવિધ નેતાઓને આમંત્રણ મોકલવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ તેઓ આ કાર્યક્રમમાં હાજર રહી શકશે નહીં. તૃણમૂલ સાંસદ કાકોલી ઘોષ તેમનું સ્થાન લેશે.

રોહિત 'ક્રિકેટર ઓફ ધ યર', વિરાટ-દ્રવિડ-યશસ્વીને મળ્યા એવોર્ડ
Samosa Making Recipi : તેલમાં તળ્યા વગર બનાવી શકાશે સ્વાદિષ્ટ હેલ્ધી સમોસા, જાણો બનાવવાની રીત
Khichdi Health Benefits : દરરોજ એક મહિના સુધી ખીચડી ખાવાના ફાયદા જાણી ચોંકી જશો
રોનાલ્ડોએ યુટ્યુબમાં એન્ટ્રી કરતા જ તોડી નાંખ્યો રેકોર્ડ
પેટમાં ગેસ બનવાની સમસ્યાથી પરેશાન છો તો અજમાવો આ ઘરેલુ ઉપચાર
Uric Acid : આ યોગાસનો કરો, યુરિક એસિડને કહો બાય-બાય

ટીએમસી સાંસદ કાકોલી ઘોષ દસ્તીદાર શપથ સમારોહમાં હાજરી આપશે

TMC સાંસદ ડેરેક ઓ’બ્રાયને ટ્વીટ કર્યું, કર્ણાટકના નિયુક્ત મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા અને તેમના સાથીઓએ શપથ ગ્રહણ સમારોહમાં અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ અને બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીને વ્યક્તિગત રીતે આમંત્રણ આપ્યું છે.”

ડેરેક ઓ’બ્રાયને લખ્યું કે તેમણે તેમની શુભકામનાઓ આપી અને સમારોહમાં હાજરી આપવા માટે લોકસભામાં તૃણમૂલ કોંગ્રેસના નેતા કાકોલી ઘોષ દસ્તીદારને નામાંકિત કર્યા છે. ગુરુવારે કોંગ્રેસના અખિલ ભારતીય મહાસચિવ કેસી વેણુગોપાલે એક પ્રેસ કોન્ફરન્સમાં કર્ણાટકના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીના નામની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો : Kolkata: કોલકાતામાં ગંગા આરતી બાદ હવે દર્શનાર્થીઓને મળશે પ્રસાદ, મમતા સરકારનો નિર્ણય

જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસે તૃણમૂલ કોંગ્રેસના નેતા અને રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીને આમંત્રણ આપ્યું છે. આ ઉપરાંત તમિલનાડુના મુખ્યમંત્રી અને તે રાજ્યમાં કોંગ્રેસના સહયોગી ડીએમકેના વડા એમકે સ્ટાલિનને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

મમતાએ શપથ સમારોહથી દૂરી બનાવી, જાણો કારણ

તૃણમૂલના સૂત્રોએ શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રણ મળવાની માહિતી આપી હશે, પરંતુ મુખ્યમંત્રી શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી શકશે નહીં. તેમના સ્થાને લોકસભા સાંસદ કાકોલી ઘોષ દસ્તીદાર કર્ણાટક જશે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસથી તૃણમૂલનું અંતર છેલ્લા કેટલાક સમયથી વધી ગયું છે. સંસદના શિયાળુ સત્રથી માંડીને બજેટ સત્ર સુધી બંને પક્ષો એક જ મુદ્દે કેન્દ્ર વિરુદ્ધ રેલીઓ કરી ચૂક્યા હોવા છતાં વિરોધ અલગ-અલગ જોવા મળ્યો છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

રખડતા ઢોર અને બિસ્માર રસ્તા મામલે હાઇકોર્ટ નારાજ
રખડતા ઢોર અને બિસ્માર રસ્તા મામલે હાઇકોર્ટ નારાજ
2 ઈંચ વરસાદમાં જ અમદાવાદનો પશ્ચિમ વિસ્તાર થયો પાણી-પાણી
2 ઈંચ વરસાદમાં જ અમદાવાદનો પશ્ચિમ વિસ્તાર થયો પાણી-પાણી
જાણીતા ગાયક વિજય સુંવાળા સામે હત્યાના પ્રયાસનો નોંધાયો ગુનો- Video
જાણીતા ગાયક વિજય સુંવાળા સામે હત્યાના પ્રયાસનો નોંધાયો ગુનો- Video
9 ઓગસ્ટે શરૂ થયેલી કોંગ્રેસની ન્યાય યાત્રાનુ આવતીકાલે ચાંદખેડામા સમાપન
9 ઓગસ્ટે શરૂ થયેલી કોંગ્રેસની ન્યાય યાત્રાનુ આવતીકાલે ચાંદખેડામા સમાપન
સાબરકાંઠા જિલ્લા પંચાયતના સભ્ય અમરત પટેલે ભાજપમાંથી આપ્યુ રાજીનામું
સાબરકાંઠા જિલ્લા પંચાયતના સભ્ય અમરત પટેલે ભાજપમાંથી આપ્યુ રાજીનામું
કૃત્રિમ તળાવો પહોળા કરવાની કામગીરી હાથ ધરાઈ
કૃત્રિમ તળાવો પહોળા કરવાની કામગીરી હાથ ધરાઈ
અમદાવાદમાં મેઘરાજાની ધૂંઆધાર બેટિંગ, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
અમદાવાદમાં મેઘરાજાની ધૂંઆધાર બેટિંગ, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
રાજકોટના લોકમેળામાં SOPનો ઉલાળિયો કરી રાઈડ્સ ધારકોએ ખડકી દીધી રાઈડ્સ
રાજકોટના લોકમેળામાં SOPનો ઉલાળિયો કરી રાઈડ્સ ધારકોએ ખડકી દીધી રાઈડ્સ
વિધાનસત્રના બીજા દિવસે વિપક્ષે ગૃહમાં હંગામો કરતા સસ્પેન્ડ કરાયા
વિધાનસત્રના બીજા દિવસે વિપક્ષે ગૃહમાં હંગામો કરતા સસ્પેન્ડ કરાયા
સુરતમાં 30 વિદ્યાર્થીઓને કારણ વગર LC આપવી પ્રિન્સિપાલે ભારે પડી
સુરતમાં 30 વિદ્યાર્થીઓને કારણ વગર LC આપવી પ્રિન્સિપાલે ભારે પડી
g clip-path="url(#clip0_868_265)">